SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ ધ્યેયપૂર્વક જોય પરમાણુકી અપેક્ષાસે હૈ. અને સકામ અપના પુરુષાર્થકી જાગૃતિકી અપેક્ષાસે હૈ. આહાહા ! ફેર, અવિપાક નિર્જરા હૈ વો કર્મકા રજકણકી અપેક્ષાસે હૈ, ઔર સકામ નિર્જરા હૈ એ અપના શુદ્ધ ઉપયોગમેં રમણતા ઉગ્ર હુઈ, અપના પુરુષાર્થસે ઓ ભાવકો સકામ નિર્જરા કહેને મેં આતા હૈ આહાહા! ભારે વાત ભાઈ સમજમેં આયા? એ જરી ઝીણું છે થોડું. કામ” અર્થાત્ પુરુષાર્થકી જાગૃતિસે નિર્જરા હુઈ. અપની ભાવનાએ હુઈ. અપના શુદ્ધ ભગવાન આત્મા. ઉસકી દૃષ્ટિ તો હૈ ઔર ઉસમેં ઉગ્ર પુરુષાર્થ કરકે જો નિર્જરા હુઈ ઉસકા નામ સકામ ભાવ નિર્જરા કહેતે હૈ ભારે સમાયું પણ થોડામાં. અકામ નિર્જરા” અકામ નિર્જરાકી વ્યાખ્યા કે ઈચ્છા ન હોતે પણ પ્રતિકૂળ સંયોગમેં રાગકી મંદતાસે સહન હુઆ ઉસકા નામ અકામ નિર્જરા કહેતે હૈ. ઐસે જ્ઞાનીકો ભી અકામ નિર્જરા હોતી હૈ. મંદ કષાય, જૈસે વેપારમેં બૈઠે હો ઔર ભોજનકા ટાઈમ ૧૧ વાગ્યાનો હોય અને જરાક ઘરાક ઐસા આ ગયા તો ભોજન દો તીન ઘંટા આઘે ચલા ગયા હતા જ્ઞાની. સમજમેં આયા? ઈચ્છા નહીં થી કે મૂઝે દો બજે આહાર લેના દૂધ પીના ઈચ્છા તો દસ બજેકી થી પણ ઐસા કોઈ ઘરાક આયા તો ઉસમેં રૂક ગયા તો ઈસમેં કષાયકી મંદતા હુઈ ઈચ્છા નહીં થી કે વો નહીં કરના કે દૂધ નહિ પીના ઐસા પણ છતાં ઐસા કારણમેં ઐસા સંયોગ આ ગયા તો ઉસમેં મંદ કષાયકા ભાવ રહ્યા તો ઉસમેં કર્મ ખીરે ઉસકા નામ અકામ નિર્જરા કહેતે હૈ આરે! જ્ઞાની ઐસે બિલકુલ કોઇકા કર્તા નહીં (જાનનેવાલા) (અકામ ને –અવિપાક) હું? કયા? અકામ અને વિપાક, સવિપાક તો ઉદય આકર ખીર જાતા હૈ ઈતના અને અકામમેં પ્રતિકૂળ સંયોગ ઐસા આયા સહન કરનેકી ઈચ્છા નહીં થી. નહીં ખાના ઐસી ઈચ્છા નહીં થી, પણ ખાના દૂર હો ગયા સહજ, ઉસમેં કષાયકી મંદતા આ ગઈ તો ઉસકા નામ અકામ નિર્જરા. જેમ પશુ અહીં તો સમકિતીકી બાત હૈ (જી. હા) પશુ છપ્પનીયાકા દુકાળમેં બહુત દુઃખ, ઘાસ નહિ મિલતા થા સમજમેં આયા? છપ્પન, બહોત હમને તો નજરે દેખા ને, દસ વર્ષથી ઉંમર થી છપ્પનમેં તો ઐસા આંખમેં આંસુ પણ ઐસા ખાનેકા ભાવ થા મગર પ્રતિકૂળ સંયોગમેં અંદરમેં કિસીકો કષાય મંદ હો ગયા, મંદ હો ગયા તો ઈસકો અકામ નિર્જરા કહેનેમેં આતા હૈ ઐસા મરકર સ્વર્ગમેં ભી જાય - મિથ્યા દૃષ્ટિ હો પણ અકામ નિર્જરાસે સ્વર્ગમાં ભી જાય, પણ ઉસકી બાત અહીંયા, નહિ હૈ અહીંયા સમ્યગ્દષ્ટિકી બાત હૈ – વિશેષ લેના લ્યો – * * * * * - પ્રવચન નં. - ૭ ગાથા ૩૨૦ તા. ૧૨-૮-૭૦ ગયા, દૂસરા પારિગ્રાફ, એકદમ સૂક્ષ્મ તત્ત્વ છે. અમારે શેઠ પૂછતે હૈ કે સૂક્ષ્મ કયો કહેતે હો? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy