________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૩૫ ગોંડલ દરબાર થા ને ગોંડલ દરબાર? ગોંડલ બડા દરબાર થા. તો ઉસકા કેળવણી અધિકારી થા ચંદુભાઈ પટેલ તો બહુ થા ઉસકા ઉપર પ્રેમ તો આપણી બાત બહોત સૂનતે થે. તો વહાં દરબાર પાસ જાકર કહે મહારાજ ઐસા કહા મહારાજ અર્થ ઐસા કહા તો ગોંડલ દરબાર કહે, પીછે કહે શબ્દકોષ હૈ ઉસકા ગોંડલમેં ભગવદ્ ગૌમંડળ શબ્દકોષ પુસ્તક ઐસા બનાયા છ બડા તો મહારાજકા દરેક શબ્દના અર્થ ફેર પડતે હૈ તો આપણે પણ નાખો ભગવત શબ્દકોષમેં ઉસમેં નાખ્યા હૈ કેટલાક, સમજે? ગૌમંડળની છે. આપણી પાસે પુસ્તક છે અહીંયા બડા શબ્દકોષના (મોટા) હા-બડા પુસ્તક હૈ જ શબ્દ નાખ્યા છે થોડા દરબારને રસ થી આવી ન શકે દરબાર તો, પણ ઉસકા કેળવણી અધિકારી થા ચંદુભાઈ કા પટેલ ઉસકા આ ચંદુભાઈ પટેલ – ઓ દરબાર પાસે જાય દરબાર કહે મહારાજ કહે ઓ શબ્દ અપના શબ્દકોષમેં નાખના તો શબ્દકોષમેં આયા હૈ બહોત ઐસા સમજમેં આયા?
બંધ મોક્ષકો જાનતે હૈં સવિપાક ને અવિપાકકા જાનતે હૈ! આહાહા! કરતે નહીં એમ ભાઈ અહીંયા કહેવું છે. ફરીને સવિપાક નિર્જરા ઉસકા તો કર્તા નહીં પણ અવિપાક નિર્જરાકા ભી કર્તા જ્ઞાની નહિ. આહાહા ! કર્મ રજકણ હેં ને? ભારે વાત ભાઈ. ભગવાન, તેરેમેં તો જ્ઞાન ભરા હૈ, તેરેમેં ક્યા પરકો કર્મકો નિર્જરાઉં ઐસા હૈ? ઓ તો કર્મ નિર્જરી જાતે હૈ અવિપાકપણે ઉસકો જાનનેવાલા આત્મા હૈ આહાહા! ભાઈ કાને તો પડે કે આ કંઈ છે વીતરાગ માર્ગ, કોઈ ચીજ હૈ વીતરાગ માર્ગને વિષે, એ ચીજ સમજ્યા વિના રહી ગઈ છે. અને એ સમજ્યા વિના ઉસકા છૂટકારા નહિ હોગા, હોગા ચાર ગતિકા મરી જશે, રખડી મરશે. ક્યાંય સુખ હૈ નહિ, એ શેઠી ! શેઠ ક્યાંય સુખ નહિ હે ધૂળમાંય તમારા બંગલા છ લાખનો આરસપાણનો મોટો હજીરો – ઓલાને ચાલીસ લાખનો છે ત્યાં એક ગોવામાં શાંતિલાલ ખુશાલ, ચાલીસ લાખનો, પૈસા ઝાઝા હોય તો મોટો હજીરો ખડકાય, હજીરો સમજાય છે ને? લોટીયા વોરા જેમાં દાટે એને હજીરો કહેવાય વોરા કહેતે હૈ ને વોરા નહીં કહેતે લોટીયા વોરા નહિ હોતે લોટીયા વોરા હોતે હું હજીરા હૈ. જામનગરમેં બડા હજીરા હૈ, નદીને કાંઠે વો લોટીયા વોરા નહિ હોતે, મુસલમાન ટોપી પહેનતે ને વોરા ઉસકો જહાં દાટે ઉસકા નામ હજીરા કહેતે હૈ. અહીંયા પણ ભગવાન કહેતે હૈ આત્માના ભાન વિના હજીરામાં પડ્યા નોળ-કોળ જૈસા હૈ એય આહાહા !
કહેતે હૈ ભગવાન આત્મા “સકામ અકામ નિર્જરા” લો કોઈ દિ' શબ્દય ખબર નહીં હોય કે કયા હશે? પહેલે એમ કહો કે સવિપાક એટલે કર્મકા ઉદય આવે ને ખીર જાય વો, ઉસકો ભી જાને બસ જાને, કરે નહીં. ઔર અવિપાક પુરુષાર્થસે અપની સ્થિરતા હુઈ, તો કર્મ ખીર જાતે હૈ, ઉસકો અવિપાક કહેતે હૈ. એ અવિપાકકો આત્મા જ્ઞાની કરતે નહિ. જાનતે હૈ “ કામ” એ સકામ કહો કે અવિપાક કહો અહીં અવિપાક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com