________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
ધ્યેયપૂર્વક શેય ક્રમબદ્ધ હૈ સવિપાક નિર્જરા જો હૈ વો મિથ્યાદેષ્ટિ ઔર સમ્યગ્દષ્ટિ દોનોકો હોતી હૈ? દોનોકો હોતી હૈ. યહાં તો સમ્યગ્દષ્ટિકી બાત હૈ. (સમ્યગ્દષ્ટિકી હિ) અહિંયા તો સમ્યગ્દષ્ટિકી બાત હૈ. મિથ્યાદેષ્ટિકા આંહી કામ નહિ. સમ્યગ્દષ્ટિકો ચાર પ્રકારકી નિર્જરા હોતી હૈ. એ અહીંયા સિદ્ધ કરના હૈ. સમજમેં આયા?
જ્ઞાનીકો અપના ચૈતન્ય સ્વરૂપકા ભાન અનુભવ હુઆ ઔર આનંદકા વેદન હુઆ. ઉસકો બી સવિપાક, અવિપાક ઔર સકામ, અકામ ચાર પ્રકારકા કર્મ ખીરતે હૈ. યે ચારેય પ્રકારનો જાનતે હૈં. આ તો ચારકી વ્યાખ્યા કરતે હૈ. સવિપાક નામ કર્મકી મુદત પૂરી હોતે ખીરતે હૈ વો, ઉસકી મુદતકો અવિપાક ભી ખીરા હૈ, પણ અપના સ્વભાવ, સન્મુખમેં આનંદમેં મહામશગુલ હુઆ, અપની દૃષ્ટિમેં એકાકાર હુઆ વસ્તુમેં તો જો કર્મ ખીરા, એકદમ ખીંચકર ખેંચાઈ, પણ ઓ સમય ખીરનેકી ચીજ વો ખીર ગઈ પણ પુરુષાર્થકા ઉસમેં આ બાજુમેં નિમિત્ત પડા અને ખીર ગયા ઓ અવિપાક ઉસમેં પાક અહીંયા અનુભવમેં આયા ઐસા હૈ નહીં – ઘણું ઝીણું.
ફેર બાત, ફેર બાત ફેર લઈએ (અપની સમજમેં તો કુછ નહીં આયા) માટે તો ફરીને કહેતે હૈ. કર્મ નિર્જરાકા દો પ્રકાર એક તો મુદત પુરી હો અને ખીરતે હૈ. દૂસરી ભી મુદત તો હું પણ યહાં પુરુષાર્થ સ્વસમ્મુખ કીયા હે તો વો કારણ ઓ પાક આ બાજુકા પર્યાયમેં પાકકા ફળમેં એકતાબુદ્ધિ બિલકુલ ન રહી, સમજમેં આયા? એને કારણે ઓ કર્મકી પર્યાય જો હું એ ખીર જાતી હૈ ઉસકો અવિપાક નિર્જરા ધર્મીકો હોતી હૈ. મિથ્યાષ્ટિકો અવિપાક નિર્જરા હોતી નહીં. મિથ્યાષ્ટિકો સવિપાક નિર્જરા હોતી હૈ પણ અવિપાક નહીં હોતી હૈ. સમકિતીકો દોઈ હોતી હૈ (બરાબર) આહાહા ! ભારે વાત ભાઈ (બહુ ચોખ્ખું) સમજમેં આયા? રાત્રિકો પ્રશ્ન પૂછના જરા સૂક્ષ્મ બાત હૈ. તત્ત્વાર્થસારમેં ભી ઐસા લીયા હૈ ભાઈએ ઉસકા બહુત સરસ અર્થ કીયા હૈ ક્રમ પ્રાપ્ત તો દો હિ હૈ, આયા થા ને ભાઈ–પ્રશ્ન તમને ક્રમ પ્રાપ્ત તો દો હિ હૈ – પણ અહીંયા પુરુષાર્થ કીયા, તો ઓ પુરુષાર્થ કીયે બીના ઓ તો કર્મકા ઉદય આયા ઔર ખીર ગયા બસ મુદત પુરી હોતે ખીર જાતા હું બસ મગર યહાં પુરુષાર્થ કીયા સ્વભાવ સન્મુખ આનંદકંદમેં જ્યાં પ્રયત્ન કીયા, પ્રયત્ન કીયા વો ભી પર્યાય દૃષ્ટિકી બાત હૈ પણ પ્રયત્ન ધ્રુવ ઉપર લગ ગયા, ઉસકા નામ પુરુષાર્થકી જાગૃતિ અને તપસ્યા કહેનેમેં આતા હૈ. એ તપ, અપવાસ-બપવાસ કરના વો તપ હૈ નહિ આહાહા ! એ તપનો અર્થ –તપતિ ઇતિ તપ: જૈસા સુવર્ણ સોના-સુવર્ણ ગેરૂસે ઓપિત હોતા હૈ ગેરૂ હોતા હૈ ને ગેરૂ? સોનુ સુવર્ણ ઓપિત હોતા હૈ ઐસે ભગવાન આત્મા શુદ્ધ વીતરાગ પવિત્ર જો દૃષ્ટિમેં આયા હૈ, ઉસમેં પવિત્રતાકી વૃદ્ધિ હોતી હૈ, શુદ્ધતાકી વૃદ્ધિ હોતી હૈ, ઉસકો ભગવાન તારૂપી ભાવ નિર્જરા કહેતે હૈ. ભારે વાત ભાઈ.
Please inform us of any errors on
[email protected]