________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦ હૈ, માર્ગ ક્યા હૈ ઉસકી ખબર નહીં.
ધર્મી જીવ અપના સ્વરૂપ રાગ પુણ્ય ને શરીરસે ભિન્ન જબ જાનનમેં આયા, જબ લગ રાગ ને શરીર મેરા હૈ ઔર મૈં ઉસ સહિત હું ઐસી દૃષ્ટિ થી તબ લગ મિથ્યાષ્ટિ અધર્મી પાપી થી સમજમેં આયા? જબ વો દૃષ્ટિ ગુલાંટ ખા ગઈ. સમજમેં આયા? વો નટ નહીં હોતે નટ? નટ નાચતે હૈં ને, નટ નાચતે હૈ ને, ઐસે ઐસે નાચતે નાચતે જબ ગુલાંટ ખાતા હૈ નટ નાચતે હૈ ને? દુકાન પર આતે હૈ ને હમારે ત્યાં દુકાન થી તો, બહોત પૈસા લેનેકો બહોત આવે. તો આમ કરીને ગુલાંટ મારે. એમ એક વાર નાચ કર, કહેતે હૈ રાગ ને પર્યાયકી બુદ્ધિ હૈ વહુ છોડ દે (છોડદે) દ્રવ્યબુદ્ધિ ત્રિકાળી જ્ઞાયકમેં ગુલાંટ ખા (બરાબર, સત્ય કૃપાનાથ) (ગુલાંટ કૈસે ખાના) આહાહા ! કહેતે હૈ ને ઐસે ખાના. ઐસી દૃષ્ટિ હૈ (પર ઉપર) તો ઐસી દૃષ્ટિ (સ્વ ઉપર) કરના વો ગુલાંટ (અભિપ્રાય બદલના)
વાત બસ એ, જો રાગ અને પર્યાય એક સમયકી પર્યાય ઉપર બુદ્ધિ હૈ વહુ દ્રવ્ય ઉપર બુદ્ધિ કરના. (મારે એમ કહેવું છે કે ગુલાંટ કીસ ક્રિયાસે ખાઈ જાતી હૈ?) ક્રિયા બ્રિયા કઈ થી વળી , ધૂળની ક્રિયા? (જ્ઞાન ક્રિયા) શેઠ ઠીક છે બરોબર પૂછતે હૈ. લોકો ક્રિયા કરતેઢે ને, ક્રિયા કરતે હૈં ને? ક્રિયા કરતે કરતે ઐસી દૃષ્ટિ હોગી. ધૂળમેં નહીં હોગી સમજમેં આયા? અભિપ્રાય અપના જો પર ઉપર હૈ વો સ્વ ઉપર લેના. બસ, દૂસરી કોઈ ક્રિયા ઉસકી હૈ નહીં. આહાહા ! નંદકિશોરજી કોઈ ઐસી બાત હૈ મારગ ઐસા હૈ તમારા ગામમાં આવી વાત નો હાલે હોં એક દીમાં ક્યાંથી હાલે વિદિશામાં ક્યાં ગયા રાજેન્દ્રસિંહ (ન ચલે) શું નામ છે? (રાજેન્દ્ર) રાજેન્દ્રકુમાર ક્યાં ગયે? કર્મકા ઉદયકો જાનતે હૈ ઔર સવિપાક નિર્જરા કર્મ ઉસકી મુદત પૂરી હોને પર ખીર જાય ઉસકો જાને.
“અવિપાક” દૂસરા શબ્દ, અવિપાકકા કયા અર્થ? હૈ તો કાળક્રમ ઉસમેં ભી હોં. સમજમેં આયા? હમણાં ક્યાંક વાંચ્યું 'તું અહીંયા તો તત્ત્વાર્થ થા. પણ બીજે ક્યાંય હતું. યથાકાળ તો ઉસમેં ભી લેના એમ કહેતે હૈ– વિપાકમેં ભી યથાકાળ હૈ (એમાં લખ્યું છે)
ત્યાં તો લખ્યું છે પણ દૂસરા ક્યાંક લખ્યું છે. કોઈ ઠેકાણે લખ્યું છે ખરું? હા આ યોગસારમાં હશે આ યોગસારમાં હશે? યોગસાર છે ને અમિતગતિ આચાર્ય, અમિતગતિ આચાર્ય ઉસકા યોગસાર ઉસમેં લીખા હૈ ઐસા કર્મકી બાત યથાર્થ ભાવ. ઓ સારા વ્યાખ્યાન હો ગયા હૈ યોગસાર, સમયસારકી શૈલીકા હૈ યોગસાર અમિતગતિ આચાર્યકા ઉસકા વ્યાખ્યાન હો ગયા હૈ ઉસમેં ઐસા લીખા હૈ જો સમય કર્મકા ઉદય આનેવાલા હૈ
ઓ વિપાક ખીર જાતે હૈ, અવિપાક ભી ઉસકે કાલમેં હિ આતા હૈ, પણ યહાં પુરુષાર્થ ચૈતન્ય ઉપર કીયા, શુદ્ધ જ્ઞાનાનંદ મૈં હું ઐસી દૃષ્ટિ ઔર પુરુષાર્થ સ્વ ઉપર કીયા તો ઓ ખીરનેકો અવિપાક નિર્જરા કહેને મેં આતા હૈ. ઉસમેં ક્રમબદ્ધ છે ને પંડિતજી! ઉસમેં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com