SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ગાથા-૩૨૦ ૧ ત્રિકાળી ચૈતન્ય ભાવ, વજ બિંબ ચૈતન્ય ધ્રુવ સ્વભાવ ઉસમેં બંધ ને મોક્ષકી વર્તમાન પર્યાય, હાલત, દશા, મોક્ષકા માર્ગકી પર્યાય, પર્યાય કહો, પરિણામ કહો, પરિણતિ કહો તીનો એક હિ હૈ. મોક્ષકી, સિદ્ધકી પર્યાય, સિદ્ધકા પરિણામ, સિદ્ધકી પરિણતિ ઉસસે રહિત હૈ દ્રવ્ય ધ્રુવ. આહાહા ! 66 ,, “પરંતુ ”, હવે ઓ તીન બોલ હૈ ને? દસ પ્રાણરૂપ જીવત્વ, દસ પ્રાણરૂપ જીવત્વ, પાંચ ઇન્દ્રિયસે જીના ઔર આતા હૈ ને દસ પ્રાણ મન વચન ને કાયા આઠ અને આયુષ્ય અને શ્વાસોશ્વાસ. એ દસ પ્રાણ જો જડ હૈ ઉસસે જીના, ઓ ૫૨મેં ગયે, પણ અપની પર્યાયમેં દસ પ્રાણકી યોગ્યતાસે જીવે, એ બી વ્યવહા૨મેં ગયે, એ પારિણામિક ભાવ કહા પણ વ્યવહારમેં ગયે, અશુદ્ધતાનેં ગયે આહાહા ! અતીન્દ્રિય ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ, ઉસમેં પાંચ ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિયસે જીના, ભાવ ઇન્દ્રિય ઔર મન, વચન, કાયાકા વીર્ય, વીર્ય– ઓ વીર્યસે રહેના, ઔર આયુષ્ય ને શ્વાસ, ઉસકી યોગ્યતા પ્રમાણે અપની પર્યાય રહેના, એ બી અશુદ્ધ પારિણામિકભાવ હૈ. એ શુદ્ધ પારિણામિક નહીં, ક્યોં ? ક્યોં નહીં ? દસ પ્રાણરૂપ જીવત્વ, દસ પ્રાણ હુઆ ને ? એ દસ પ્રાણ-પાંચ ઇન્દ્રિયો, મન-વચન ને કાયા તીન પ્રાણ ઔર આયુષ્ય ને શ્વાસ આ દસ પ્રાણ. ઐસી અપની પર્યાયમેં યોગ્યતા જો હૈ વો લેના હૈ યહાં. ઓ જડકા પ્રાણ આદિ લેના નહીં યહાં. આહાહા ! સમજમેં આયા ? ,, તો કહેતે હૈ, ઐસે દસ પ્રાણરૂપ જીવત્વ. “ અશુદ્ધ પારિણામિક ”–“ ઔર ભવ્યત્વ, અભવ્યત્વદ્રવ્ય એ પર્યાયાર્થિકનયાશ્રિત હોનેસે તીનોંકો અવસ્થાકી દૃષ્ટિસે હોનેસે આહાહા ! ભગવાન આત્માકી પર્યાયનેં અવસ્થાએં, પાંચ ઇન્દ્રિયસે, ભાવેન્દ્રિયસે ટકતે હૈ ઔર વીર્યસે જો ટીકા હૈ, ઔર સક્રિયપણા ઔર આયુષ્યકે યોગ્ય હૈ અથવા શ્વાસ યોગ્ય જો સક્રિયપણા હૈ પર્યાયમેં ઔર સ્થિતિ મુદત ઈતનામેં રહેના, એ એક સમયકી અવસ્થા હૈ, વો પર્યાયાશ્રિત હૈ, દ્રવ્ય-આશ્રિત નહીં ભારે વાત ભાઈ. સમજમેં આયા ? ઓ અવસ્થાકે આશ્રયે હૈ, યે પર્યાયનયાશ્રિત હોનેસે, પહેલા કહા થા કે પારિણામિકપણા શુદ્ધ દ્રવ્યાર્થિકનયાશ્રિત હોનેસે નિરાવરણ હૈ ઐસી સંજ્ઞાવાળા જાનના. આ તો અધ્યાત્મકી કળા હૈ, અધ્યાત્મકા વ્યાયામ હૈ. સમજમેં આયા. ? ભગવાન આત્મા એમાં દો ભાગ એક ભાગ તો જીવત્વરૂપ ત્રિકાળ, ઓ તો પારિણામિકભાવ સહજ નિ૨ાવ૨ણ ઔર ઉસકી પર્યાય નામ અવસ્થાએં, પાંચ ઇન્દ્રિયાંઆદિસે ટીકતે હૈ, ભાવઇન્દ્રિય આદિ હોં ઔર વીર્ય મન વચન કાયા આદિકા વીર્ય ઈતના, ઔર સક્રિયપણા આદિ, ઔર ઈતની મુદત આયુષ્ય આદિ, ઐસે રહના હૈ વો તો પર્યાયાશ્રિત હૈ, વર્તમાન અવસ્થા આશ્રિત હૈ, “ ઓ કા૨ણસે અશુદ્ધ-પારિણામિકભાવ સંજ્ઞાવાળા હૈ”– તીનોકો અશુદ્ધ પારિણામિક સંજ્ઞાવાળા-નામવાળા કહેનેમેં આતા હૈ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy