SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨ ધ્યેયપૂર્વક શેય પીછે અશુદ્ધ ક્યું કહુનેમેં આતા હૈ ઉસકા ખુલાસા કરતા હૈ આચાર્ય-સમજમેં આયા.? ત્રિકાળી શુદ્ધ ભગવાન, ત્રિકાળી જ્ઞાનગુણ, ત્રિકાળી આનંદગુણ, ત્રિકાળી વીર્ય ગુણ, ત્રિકાળી વીતરાગતા ગુણ એટલે ચારિત્ર ઔર ત્રિકાળી સહજ અનંત સબ ગુણ વો તો ધ્રુવ ભાવ હૈ, વો તો દ્રવ્ય નામ વસ્તુકી લક્ષ લેનેવાલી નય ઉસકા ઓ વિષય હોનેસે, ઓ ત્રિકાળી હૈ. અને આ દસ પ્રાણસે જિના ઔર ભવ્ય-અભવ્યપણા યે હૈ એ તો પર્યાય, વર્તમાન અવસ્થાને આશ્રયસે હૈ. સમજમેં આયા? ક્યા હૈ દેખો દસ પ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ ને અભવ્યત્યય એ તીનોં પર્યાયાર્થિક નયાશ્રિત હોનેસ, અશુદ્ધ પારિણામિકભાવ, એ તો અશુદ્ધ પારિણામિકકી પર્યાય હૈ, ત્રિકાળી શુદ્ધ પરિણામમેં યે હૈ નહીં ભારે વાત ભાઈ. ભેદ જ્ઞાનકી બાત હૈ આહાહા! ચાર બોલ કહા. એક તો ત્રિકાળી શુદ્ધ જીવત્વભાવ, ત્રિકાળ ધ્રુવ ધ્રુવ ધ્રુવ હે હે હૈબસ ઈતના વો તો દ્રવ્યાર્થિકનાયકા વિષય શુદ્ધપારિણામિકભાવ ઔર ઉસકી પર્યાય નામ અવસ્થા નામ દશામેં, દસ પ્રાણરૂપ, ભાવ પ્રાણ અશુદ્ધભાવ ઉસસે જીતે હૈ વહુ પર્યાયનયકા વિષય હૈ, અવસ્થા, વર્તમાન અંશકો દેખનેવાલી નયકા યે વિષય હૈ ઔર ભવી-અભવી બી વર્તમાન દેખનેવાલા અંશકા વિષય હૈ. દ્રવ્યાર્થિકનયમેં યે ભવ્ય-અભવ્ય અને અશુદ્ધ ભાવ પ્રાણ હૈ નહીં. આહાહા! સમજમેં આયા? કેટલાક કહેતે હૈ ને કે હુમ ભવી હોગા કે અભવી હોગા ? તો કહેતે હૈ કે-પર્યાયમેં દૃષ્ટિ હૈ તેરી. માટે તેરી ઐસી ભવ્ય-અભવ્યકી શંકા પડતી હૈ. વસ્તુકી દૃષ્ટિમેં તો ભવ્ય-અભવ્ય હૈ હિ નહિ સમજમેં આયા? ધર્મકો પાનેવાલા લાયક હું કે ધર્મ નહીં પાનેવાલા લાયક હું? ભવી–અભાવીકી વ્યાખ્યા હૈ, ભાઈ મેં ધર્મ સમજનેકે લાયક ભવી હું કે મેં નહીં સમજનેકે લાયક અભવી હું? અરે ભગવાન ક્યા કહેતે હૈ તું? એક સમયકી પર્યાયકા લક્ષણવાળા ઓ ઐસા પ્રશ્ન ઉઠાતે હૈં. સમજમેં આયા? જીસકો ત્રિકાળી જીવત્વ ધ્રુવકી દૃષ્ટિ હુઈ ઓ ભવી યે નહીં ને અભવીયે નહીં એ દસ પ્રાણવાળા ઓ નહિ. સમજમેં આયા? ભારે ઝીણું કહે આવું. ભાઈ મારગ તો આ હૈ વસ્તુકી સ્થિતિ આ હૈ, એ ઉસકો સમજના પડેગા, સમજના પડેગા સમજના પડેગા જોરસે નહિ (સમજના પડેગા ઉસમેં બોજા હોતા હૈં) બોજા હોતા હૈ. (સહજ સમજના પડેગા) ઐસા સહજ સ્વરૂપ હિ ઐસા હૈ, ઐસા ઉસકો જ્ઞાન કરના બસ. એ હિ બાત હૈ. (સમજના ચાહીયે) આહાહા! ક્યોં અમુલખચંદજી ક્યા હૈ આ વાતુ માથુકુટ ઈતની. શ્રોતા- વસ્તુ તો ધ્રુવ હૈ તો પર્યાયમેં અતીન્દ્રિય આનંદ આતા હૈ વો કાંસે આતા હૈ? ઉત્તરઃ- પર્યાયમેં પર્યાયસે આનંદ આતા હૈ ઐસી હૈ બાત આહાહા ! (અલૌકિક બાત) પર્યાય ભી સત હૈ કે નહિ? સત હૈં કે નહીં? હૈ ઉસકો આલંબન દૂસરાકા કયા? સમજમેં આયા? સુખકા સાગર ભગવાન, પણ પર્યાયમેં સુખકા અનુભવ હો વો ધર્મ, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy