SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૨૦ ૧૬૯ પરમપરિણામિકભાવકી ખૂબ-ખૂબ (ભાવના ભાઈ હૈં) આંહી કહતે હૈં “પ્રત્યક્ષપ્રતિભાસમય ” ઓહો ! હજી તો એમાં ને એમાં ઘણું બાકી છે, (શ્રોતા ) વિશેષ સમજે તો બહુત માલ નિકલે ને? (ગુરુદેવઃ) માલ નિકલેને! એમાં હું કે નહીં? આંહી કહતે હૈં નિજ પરમાત્મા ત્રિકાળી દ્રવ્ય, એક સમયકી વર્તમાન અવસ્થાને પીછે, જો ધ્રુવ ચીજ પડી હૈ, ઉસકી બાત ચલતી હૈ કયોં કે ધર્મીકા ધ્યેય વો હૈ ઔર ધર્મીકો સમ્યગ્દર્શન પ્રગટ હુઆ વો દ્રવ્યની દૃષ્ટિસે પ્રગટ હુઆ હૈ. સમજમેં આયા? આહાહા ! પ્રત્યક્ષ પ્રતિભાસમય' આ લ્યો ! એ વિશેષણ સમજાયું કે કિસકો કહતે હૈં પ્રત્યક્ષપ્રતિભાસમય? જો યે દ્રવ્ય, પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ, સ્વરૂપ પ્રત્યક્ષ હી હૈ, વસ્તુ, વસ્તુ તરીકે અંદર સ્વરૂપ પ્રત્યક્ષ હૈ. ઐસા મતિ અને શ્રુતજ્ઞાન દ્વારા, પ્રત્યક્ષ હોકર આત્માના અનુભવ હુઆ તો એ કહુતે હું કે પ્રત્યક્ષપ્રતિભાસમય ધ્રુવ હે વો મેરા ધ્યેય હૈ. આહા.. હા.. હા ભારે કામ આકરું જગતને આવું સાંભળવાનું મળ્યું નથી. એકલો ભગવાન ! જેના જ્ઞાનની પર્યાયમાં ધ્યેયરૂપે ધ્રુવ ભગવાન, કહતે હૈં કે ઈ તો પ્રત્યક્ષપ્રતિભાસમય વસ્તુ ઈ છે અનાદિ અનંત પ્રતિભાસમય વસ્તુ જ ઐસી હૈ. આહાહા! “અવિનશ્વર”હૈ. ઠીક ! નિષેધ કર દિયા, પ્રત્યક્ષ સિવાય પરોક્ષપનાકા નિષેધ કર દિયા. સમજમેં આયા? અથવા એક સમયકી પર્યાય જો કેવળજ્ઞાનકી ઉસકા ભી નિષેધ હો ગયા! હા, અવિનશ્વર હૈ, ભગવાન ધ્રુવસ્વરૂપ ત્રિકાળ અવિનશ્વર હૈ, પર્યાય તો નાશવાન હૈ-કેવળજ્ઞાનકી પર્યાય ભી નાશવાન હૈ, આ વાત! કયોં કે કેવળજ્ઞાનકી પર્યાય હૈ તે એકસમય રહતી હૈ દૂસરે સમય તો ઉસકા નાશ હો જાતા હૈ, પર્યાય હૈ ન ઉત્પાદ-વ્યયધ્રૌવ્યયુક્ત સત્ ' એક સમય કેવળજ્ઞાન ઉત્પન્ન હુઆ, દુસરે સમય પર્યાયકા નાશ હોતા હૈ, દૂસરે સમય દૂસરા કેવળજ્ઞાન ઉત્પન્ન હોતા હૈ, ઓહોહોહો ! કેવળજ્ઞાન નાશવાન ! ( શ્રોતા કૂટસ્થ કહ્યું છે ને!) (ગુરુદેવડ) એ અપેક્ષા યહાં કહના નહીં હૈયે તો કેવળજ્ઞાન સદેશ રહતા હૈ ઈ અપેક્ષાસે કૂટસ્થ કહા હૈ! આંહી તો ત્રિકાળની અપેક્ષા ઉસકો નાશવાન કહા હૈ સમજમેં આયા? (કૂટસ્થ કયોં કહા?) ઐસી ને ઐસી કેવળજ્ઞાનકી પર્યાય પ્રગટ હોતી રહતી હૈ ઐસી ને ઐસી રહતી હૈ સદેશપને-પર્યાય વો નહીં પણ ઐસીને ઐસી રહતી હૈ એ અપેક્ષાસે કૂટસ્થ કહા હૈ, તો ભી હૈ તો નાશવાન! એક ભગવાન ધ્રુવસ્વરૂપ અવિનાશી હૈ! આહાહા ! આંહી તો હજી શરીર ને પર નાશવાન છે ઈ બેસતું નથી અંદર ! આ નાશવાન પદાર્થ, ઈ બેસે નહીં–રાગ નાશવાન હૈ એ બેસે નહીં, એને પર્યાય નાશવાન હૈ યે કૈસે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy