________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪
ધ્યેયપૂર્વક શેય આયા? જૈન શાસન ઓ વીતરાગ સ્વરૂપ ત્રિકાળ જો હૈ, જિનબિંબ ત્રિકાળ હૈ ધ્રુવ, જેને અહીંયા પારિણામિકભાવ કહા, વો અકષાય, અકષાય રસસ્વરૂપ જિનબિંબ સ્વરૂપ આત્મા હૈ, વો હિ ખરેખર આત્મા કહેનેમેં આતા હૈ, યે આત્માકો વિષય કરનેવાલી જો પર્યાય હૈ, ઓ પર્યાયકો જૈન શાસન કહેતે હૈ સમજમેં આયા?
ઉસમેં જો રાગ ને દયા દાન ને વિકલ્પ ને ફિકલ્પ ઓ આતા નહીં. ક્યા લીખા હૈ ઉસમેં?
તીન ભાવ ઐસે ભાવત્રય કહા જાતા હૈ. આગમ ભાષાએ. ઉપશમભાવ શાંત રસકા વેદન, ક્ષયોપશમભાવ શાંત રસકા ઓ ભી વેદન ઔર ક્ષાયિક ભાવ ઉગ્ર શાંત રસકા વેદન એ ત્રયભાવ મોક્ષકા કારણ અથવા નિશ્ચય મોક્ષમાર્ગ આ ત્રણભાવ સ્વરૂપ હૈ. સમજમેં આયા? હૈ ને શાસ્ત્ર સામે? પાના હે કે નહીં ? (હે) (તીન નામ પાડ દીયા) હૈ? નામ પાડ દીયા. (શાંત) શાંત ક્યોંકિ ભગવાન આત્મા શાંતરસકા પિંડ હી હૈ ને?
અકષાય સ્વભાવ, વીતરાગ સ્વભાવસે ભરા પડા દ્રવ્ય સ્વભાવ હૈ. ઉસકા શાંત રસ ભરા હૈ શક્તિમેં, શક્તિસે વ્યક્તિ ભવ્યત્વકી. ઓ સ્વભાવમેં જો શાંત, વીતરાગતા પડી હૈ, ઉસમેં એકાગ્રતા હોકર પર્યાય નામ વર્તમાન દશામેં, શાંત દશા પ્રગટ હોના ઓ નિશ્ચય મોક્ષમાર્ગ હૈ, ઓ ભાવના હૈ, ઓ પરિણામ હૈ, ઓ પર્યાય હૈ. યહ અધ્યાત્મ ભાષાએ શુદ્ધઆત્મા અભિમુખ પરિણામ, ભગવાન આત્મા, દેખો, યહાં અભિમુખ શબ્દ પડયો છે, અહીંયા વિષય કહા.
શુદ્ધ વસ્તુ જો ત્રિકાળ ધ્રુવ હૈ ઉસકો વિષય કરનેવાલી ભાવના કહો કે શુદ્ધ-આત્મા અભિમુખ પરિણામ કહો. સમજમેં આયા? મારગ, મૂળ મારગ આ હૈ. આ ક્યા કહેતે હૈં? આ અભિમુખ પરિણામસે પ્રાપ્ત હોતા હૈ વો તો ચલતી હે બાત. (અભિમુખ પરિણામ કેસે કરના) હવે કરના, અભિમુખ કરના, યહાં કરતા હૈ વો યહાં કરના- પીછે કૈસે કરના? ભાઈ કેસે કરના ક્યા આયા? (આપને કલ બતાયા થાને ખાના કૈસે ખાના) કોણ ખાતે હૈં? અબી રાગ કરતે હૈ તો રાગ પર સન્મુખકી દશાકા અનુભવ હૈ અને રાગકા એકાંત અનુભવ વો તો મિથ્યાત્વકા અનુભવ હૈ– સમજમેં આયા?
ભગવાન આત્મા શાંત રસ આનંદ, દેખોને એ તીનભાવકો અધ્યાત્મ ભાષાએ શુદ્ધાત્મા અભિમુખ પરિણામ. શુદ્ધ આત્માની સન્મુખ પરિણામ સન્મુખ કરના વો કરના. રાગ અને પર્યાયબુદ્ધિસે હઠકર શુદ્ધાત્મા અભિમુખ પરિણામ કરના, ઓ પરિણામ મેં આત્માની પ્રાપ્તિ હૈ. એ પરિણામકો તીન ભાવસે પીછાનને જાતે હૈં. ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક. ઓ પરિણામો પર્યાયકો મોક્ષમાર્ગકી પર્યાય કહેનેમેં આતી હૈ. સમજમેં આયા?
શુધ્ધાત્મા અભિમુખ પરિણામ, શુદ્ધ ભગવાન આત્માની સન્મુખ પરિણામ, ઉસકા નામ ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક આગમ ભાષાએ અને અધ્યાત્મ ભાષાએ ધ્રુવ સ્વભાવ તરફકા ઝુકના, પર્યાયસે બાત કરે તો કૈસે કરે? સમજમેં આયા? પર્યાયકો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com