SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૨૦ દ્રવ્યસંગ્રહમાં બસે ને ચાર પાને પાંસઠ નામ છે એના, આ શુદ્ધઆત્મા અભિમુખ પરિણામના, જેમ ભગવાનના એક હજાર ને આઠ નામે ભગવાનની સ્તુતિ કરી છે ને? એમ શુદ્ધઆત્મા પરિણામ એના પાંસઠ છાંસઠ નામ છે, અને અનુભવ પ્રકાશમ્ સુડતાલીસ નામ છે, ઐસે એકસો દસ નામ છે. (પરમહંસવાળો રહી ગયો) પરમહંસ આવશે હજી તો, વખત થઈ ગયો ને ભાઈ. સમજમેં આયા. હુજી એના નામ આવશે. પ્રમાણ વચન ગુરુદેવ. * * * * * પ્રવચન નં. - ૭ ગાથા ૩૨૦ તા. ૧૬-૮-૭૦ ત્રણસો ને વીસ ગાથા જયસેન આચાર્યની ટીકા ચલતી હૈ ઉસમેં આ આયા હૈ. કે આત્મા જો ધ્રુવ જ્ઞાયક ચૈતન્ય દ્રવ્ય સ્વભાવ હૈ, ઉસકો યહાં પારિણામિક સહજ ભાવ પર્યાયકી અપેક્ષા વિનાકા ભાવ ઓ ચીજ જો હૈ, ઉસકો વિષય કરનેવાલી ભાવના, ઉસકો યહાં ક્યા ભાવ હૈ ઉસકો યહાં કહેતે હૈ. એ વિષય કરનેવાલી અવસ્થા ક્યા ભાવરૂપ હૈ? સમજમેં આયા. પાંચ ભાવ હૈ પાંચ. ત્રિકાળી સ્વભાવ તો પારિણામિકભાવ હૈ ધ્રુવ સ્વભાવ ઔર ઉસકા ધ્યેય બનાકર, ઉસકો વિષય કરકે જો પર્યાય પ્રગટ હુઈ ઓ પર્યાય ક્યા ભાવે હૈ ઐસા પ્રશ્ન યહાં હૈ. તો કહેતે હૈ કે ઓ ભાવ, ઉપશભાવ, ક્ષયોપશમ ભાવ, ક્ષાયિક ભાવ, એ પર્યાયકા નામ તીન ભાવ હૈ. સમજમેં આયા? યહાં આયા દેખો, “વહુ પરિણમન આગમ ભાષાસે ” શાસ્ત્રકી જો ભાષા હૈ ઓ કારણસે “ઔપથમિક” ભગવાન આત્મા, અપના આત્મા આનંદનો ધ્રુવધામ, ઓ તરફકા આશ્રય લેકર, આશ્રય શબ્દ આયા ૧૧ મી ગાથામૈસે સમજમેં આયા? ઔર વિષય ” ભાષા યહાં હૈ. સૂક્ષ્મ વિષય હૈ. જો આત્મા ત્રિકાળી પરમ સ્વભાવભાવ, જો વર્તમાન પર્યાય હૈ અવસ્થા ઓ રાગમેં એકત્વ થી, ઓ પર્યાય અવસ્થા વર્તમાનકી, ત્રિકાળકો વિષય બનાકર વસ્તુમેં એકાગ્ર હોતા હૈ, ઘુવમેં એકાગ્ર હોતી હૈ. એકાગ્રતાકા અર્થ ઉસમે વિષય લેકર અભેદ, અભેદકા અર્થ પર્યાય અને દ્રવ્ય એક નહીં હો જાતા. સમજમેં આયા? પણ યહાં રાગમેં એકત્વ થા, વો યહાં (અંદર એકત્વ) થયા ઉસકો અભેદ કહેનેમેં આતા હૈ સૂક્ષ્મ વિષય હૈ, સમજમેં આયા? - સવાર-બપોર લાલચંદભાઈએ માગણી કરી છે કે ભાઈ આ ચલાના (ઐસા હિ ચલના ચાહીયે) હેં? ઐસા હિ ચલના ચાહીયે અચ્છા. સમજમેં આયા? જૈન દર્શન ક્યા હૈ, જૈન શાસન ક્યા હૈ ઓ બાત ચલતી હૈ. જૈન શાસન, જો ત્રિકાળી જ્ઞાયકભાવ હૈ ઉસમેં એકાગ્રતા હોના, ભાવમતિ,ભાવશ્રુત જ્ઞાન દ્વારા પ્રત્યક્ષપણે અંદરમેં એકાગ્ર હોના ઓ જૈન શાસન જૈન શાસન કોઈ આત્માકી પર્યાયસે પૃથક રહેતે હૈ, ઐસે નહીં. સમજમેં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy