SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮ ધ્યેયપૂર્વક જોય આ જ્ઞાનકી પર્યાય ફરે અને અંદર આનંદકા ઝરણાં ઝરે. એમ કહેતે હૈ આહાહા ! ચિવિલાસમાં ભાઈ આવે છે ને કે જેમ જેમ આચાર્ય ગુણના ભેદ કરીને સમજાવે છે તેમ તેમ શિષ્યને વધારે આનંદ આવે છે, એ ચિવિલાસમાં છે (કારણ-કાર્ય છે ) હા. કારણકાર્ય માં નાખ્યું છે પાનું બધું યાદ રહે છે કાંઈ? ચિવિલાસમાં છે. આચાર્ય જેમ જેમ ગુણકા ભેદ કરતે કરતે કરતે બતાતે હૈ, તેમ તેમ શિષ્યકો આનંદ આતા હૈ, ઐસા કહેતે હૈ. લ્યો ભેદ બતાતે હૈ ને આનંદ આતા હૈ, ઘૂં કિ જિસકી દૃષ્ટિ દ્રવ્ય ઉપર પડી હૈ. ઉસકો તો વિકલ્પક કાળમેં ભી શુદ્ધિ હિ હોતી હૈ. સમજમેં આયા? ચાહે તો અશુભ વિકલ્પનો કાળ હો, તો ભી સ્વભાવ તરફકી ઝુકાવ ઓ દશા હૈ, તો ત્યાં નિર્જરા હિ હોતી હૈ, અશુદ્ધતા ટળતી હૈ. અને શુભભાવ હો તો વધારે સ્વભાવ તરફ ઝુકાવ હૈ તો વધારે શુદ્ધિ વધતી હૈ. આહાહા ! સમજમેં આયા? ક્યોંકિ અહીંયા તો દષ્ટિવંત શિષ્ય લીયા હૈ ને ભાઈ? દૃષ્ટિવંત શિષ્ય, જ્યાં દ્રવ્ય ઉપર દૃષ્ટિ છે, એ શિષ્યકો જેમ જેમ ઓ સુનાતે હૈ સત્ય, તો ઓ શ્રદ્ધા જ્ઞાન, શૂન્યપણે નહીં રહા ઓ સમયે, ભલે વિકલ્પ આયા સૂનનેમેં વિકલ્પ આયા ઔર વિકલ્પસે સૂનતે હૈ, પણ સમયે શ્રદ્ધા જ્ઞાન, શ્રદ્ધા જ્ઞાનકા કાર્ય કરતે હૈ કે શ્રદ્ધા જ્ઞાનકા કાર્ય નહીં કરતે હૈ? ક્યા કિયા ઓ સમજમેં આયા? ધર્મી જીવ અપના દ્રવ્ય સ્વભાવકા ધ્યેય બનાકર જો ધર્મ શ્રદ્ધા જ્ઞાન સમ્યગ્દર્શન જ્ઞાન, તીનભાવરૂપ થા ઓ પ્રગટ હુઆ. હવે ઉસકા વિકલ્પમેં લક્ષ ગયા. સમજમેં આયા? તો ઓ તો ચારિત્રકા દોષકી અપેક્ષાએ પરમાં લક્ષ ગયા. પણ ઓ સમય શ્રદ્ધા જ્ઞાન કોઈ કાર્ય કરતા હૈ કે નહીં? કે શ્રદ્ધા જ્ઞાન કાર્ય કર્યા વિના શુષ્ક પડા હૈ? સમજમેં આયા? સવારે બે મિનિટ આઘુ ગયું 'તુ ખ્યાલ નહોતો પણ જોયું તો ઓહો આ તો વખત થઈ ગયો. ક્યા કહા ઉસમેં? કે યહાં કહા કે ઉપશમભાવ, ક્ષયોપશમ ને ક્ષાયિક એ મોક્ષમાર્ગી પર્યાયકા ભાવ કહા, ઓ ભાવ સમસ્ત રાગાદિસે રહિત હોનેક કારણ, ઘૂંકિ ધર્મીકો, ધ્રુવ પર દૃષ્ટિ હોનેસે સમ્યગ્દર્શન જ્ઞાન અને કેટલીક સ્થિરતા શુદ્ધ હુઈ હૈ. હવે ઓ રાગસે રહિત હૈ, તો ઐસા શ્રદ્ધા જ્ઞાનમેં ધ્રુવકા જો કાર્ય હે, ઓ શ્રદ્ધા જ્ઞાનમેં હોતા હૈ. સ્વરૂપકા સ્થિરતાકા ભી કાર્ય હોતા હૈ. સમજમેં આયા? ચારિત્ર ગુણ જિતના નિર્મળ ઈતના કાર્ય તો ઓ સમયમેં ભી કરતે હૈ ચાહે તો વિકલ્પ હો શુભકા કે અશુભ હો, પણ જો નિર્મળ પર્યાય પ્રગટ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રકા અંશ હુઆ, ઓ કાંઈ કુટી પડ્યા હૈ કે કાંઈ પરિણમન કાર્ય કરતા હૈ? સમજમેં આયા? હવે ઝીણું આવ્યું થોડુંક સમજમેં આયા કે નહીં કુછ? આત્મા, ભગવાન સાગર સરોવર, સાગર મોટો દરિયો સ્વયંભૂરમણ સમુદ્ર હૈ આનંદકા. સ્વયંભૂરમણ સરોવર. દેષ્ટિકી થાપ પડી ઓ ઉપર જ્યાં, ઓ પર્યાયમેં શ્રદ્ધામેં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy