________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૫
ગાથા-૩૨૦ ઉસકો અશુદ્ધ કહેતે હૈ યે અશુદ્ધ પ્રાણ હૈ યહ આશ્રય કરને લાયક હૈ નહીં.
વિશેષ કહેગા. પ્રમાણ વચન ગુરુદેવ.
* * * * *
પ્રવચન નં. - પ ગાથા ૩૨૦ તા. ૧૪-૮-૭૦.
જયસેનાયાર્ચકી ટીકા. અલૌકિક ટીકા હૈ, સારા જૈનદર્શનકા માખણ, સાર ભર્યા હૈ.
યહાં ચાલતે હૈ ક્યા? ક્યા ભાવસે મોક્ષ હોતા હૈ? વો બાત ચલતી હૈ. આત્મા વસ્તુ હૈ, જ્ઞાનાનંદ ધ્રુવ સ્વરૂપ ઔર પર્યાયમેં અશુદ્ધતા હૈ તો ઓ આત્માકો –પાંચ ભાવ હૈ પાંચ ભાવ, ઉસમેં પરમપરિણામિકભાવ તો ત્રિકાળી ધ્રુવ અવિનાશી વસ્તુ હૈ. સમજમેં આયા? એ આગળ કહેગા, વો નિષ્ક્રિય હૈ ભાઈ. નિષ્ક્રિયની સિદ્ધાંતમાં ગાથા નીકળે છે, પંચાસ્તિકાયમાં ટીકામાં, એ સિદ્ધાંતમાં પારિણામિકને નિષ્ક્રિય કહ્યું છે પંચાસ્તિકાયની ગાથા ઉપરની ટીકા. જયસેનાચાર્યની ટીકામાં શ્લોક છે. “નિષ્કિયો પારિણામિક:” ભગવાન આત્મા ધ્રુવ સ્વરૂપ જો નિષ્ક્રિય હૈ, ઉસમેં પરિણતિ નામ પર્યાય નામ અવસ્થાકી ક્રિયા નહીં, તો વો મોક્ષકા કારણ નહીં. સમજમેં આયા ? તો મોક્ષકા કારણ કૌન હૈ, યે બાત યહાં આચાર્ય સિદ્ધ કરકે લોગોં કો કહેતે હૈ
સૂન ભૈયા, પાંચ ભાવમેં પારિણામિકભાવ જો ત્રિકાળી હૈ વો તો શુદ્ધ ધ્રુવ હૈ. હવે પારિણામિકના જો તીન ભેદ લીયા થા- અશુદ્ધ પારિણામિકકા તીન બોલ, જો દસ પ્રાણ, પાંચ ઇન્દ્રિય- લીયા તો હૈ પારિણામિકમેં ઉસકો પાંચ ઇન્દ્રિય ભાવઈન્દ્રિય હોં ઔર વીર્ય મન-વચન-કાયાકી કંપનમેં જો વીર્ય હૈ વો વીર્ય યહાં, કંપન દૂસરા. ઐસા દસ પ્રાણરૂપે જીવન. યે અશુદ્ધ પારિણામિકભાવ, પારિણામિક ઉસકો પારિણામિક કહા, લ્યો, અશુદ્ધ ભાવમેં તો કર્મકી નિમિત્તતા આતી હૈ, પણ ઐસા યહાં નહીં ગીનનેમેં આયા વો દસ પ્રાણરૂપી કી પર્યાય પાંચ ઇન્દ્રિય, મન, વચન, ને શ્વાસ ને આયુષ્યની યોગ્યતાપણે જો અંદર પરિણમન હૈ, એ અશુદ્ધ પારિણામિકભાવકા ભેદ હૈ. સમજમેં આયા? ઔર ભવ્યત્વ અને અભવ્યત્વ, યે તીન બોલ જો તત્ત્વાર્થસૂત્રમ્ લીયા હૈ, વો તીનોં અશુદ્ધ પારિણામિકભાવકા કથન હૈ, ઉસમેં ત્રિકાળી જીવન શક્તિ ભગવાન પારિણામિકભાવ સ્વભાવરૂપ, ઓ તો ત્રિકાળી ધ્રુવ હૈ, સમજમેં આયા? એ ધ્યેય કરને લાયક હૈ, પણ મોક્ષકી પર્યાય ને મોક્ષકા કારણ ભાવ, ઓ ઉસમેં નહીં. સમજમેં આયા?
આગળ કહેગા ધ્યેય તો હૈ યહ ત્રિકાળ ભગવાન ધ્રુવ સ્વરૂપ, જ્ઞાનતા દળ, સમજમેં આયા? જૈસા અરીસામેં શીશા, અરીસાકો શીશા કહેતે હૈં ને? ઉસકી પર્યાય વર્તમાનમેં સ્વચ્છતા, કારણ અગ્નિ બરફ આદિ દીખતે હૈ, યે અગ્નિ, બરફ નહીં હૈ. યહ તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com