SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬ ધ્યેયપૂર્વક જોય અરીસાકી વર્તમાન સ્વચ્છ અવસ્થા હૈ. પણ એ અવસ્થાકે પીછે અરીસાકા જો દળ પડા હૈ, વો મૂળ ચીજ અરીસાકી હૈ સમજમેં આયા? એમ આત્મામેં પર્યાય જો ચલતી હૈ. રાગાદિ કે ક્ષયોપશમ આદિ, એક સમયકી પર્યાય ઉસકો યહાં પારિણામિકમેં ગીનને મેં આયા હૈ. અશુદ્ધ પારિણામિકમેં ગીનનેમેં આયા હૈ. ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક ખરેખર તો પારિણામિકકી પર્યાય છે પણ યહાં કહેતે હૈ કે ક્યા ભાવે મોક્ષ હોતા હૈ? તો પહેલે તીનકો અશુદ્ધપારિણામિક ગીનકે, હવે ભવ્યત્વકા ક્યા હુઆ યહ બાત હૈ. અભવીકા તો કભી મોક્ષ હોતા નહીં, એટલે ઉસકી બાત છોડ દીયા. અબ ત્રિકાળી જીવત્વ શક્તિ જો ધ્રુવ ધ્રુવ ધ્રુવ હૈ, ઓ તો નિષ્ક્રિય હૈ, ઉસમેં પરિણમન નહીં, તો પરિણમન હૈ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રકા યહ કિસકો હોતા હૈ? ભવી જીવોંકો હોતા હૈ. સમજમેં આયા? તો કયું અભી તક ન હુઆ ? તો ઉસકા ઘાતક કૌન હૈ? નિમિત્ત તરીકે, યહ બાત કરતે હૈ. દેખો, “ઉનતીનમેં.” ત્રીજે પાને પહેલી લીટી- ઉન તીનમેં, ઉન તીનમેં એટલે દસ પ્રાણરૂપ જીવન અને ભવ્યત્વ-અભવ્યત્વ- યે તીનમેં “ભવ્યત્વલક્ષણ પારિણામિક કો તો” ગાથા સૂક્ષ્મ હૈ. મૂળચીજ હૈ. આચાર્યે જંગલમાં રહકર ઐસા અમૃત શાસ્ત્ર બનાયા હૈ. સમજમેં આયા? શાસ્ત્રકા બહુમાન, વો હૈ ને વો શીખ, શીખ લોગ (ગ્રંથ સાહેબ) ગ્રંથ સાહેબ, ઉસકો ગ્રંથ આવે તો ઉભા થઈ જાય. એમ બહુમાન, ગ્રંથ સાહેબ કહે છે. આ તો મહા-અધ્યાત્મ ગ્રંથ સાહેબ છે. ( જી. પ્રભુ) સમજમેં આયા? એ તો ઉસમેં તો ક્યા બાત હૈ, ઠીક સમજનેકી ચીજ હૈ. આ તો અલૌકિક બાત હૈ. પરમેશ્વરને મુખસે નિકલી દિવ્યધ્વનિ ઉસકા યહાં સાર, આ ગાથામેં જો રચના કીયા હૈ. તો કહેતે હૈ. ભવ્યત્વ- જો તીન બોલમેં જો ભવ્યત્વ હૈ ઐસા પારિણામિકકો તો યથા સંભવ, સમકિત આદિ જીવ ગુણોંકા, ગુણ શબ્દ યહાં પર્યાય લેના હૈ, સમ્યગ્દર્શનકી પર્યાય, સમ્યજ્ઞાનકી અવસ્થા ઔર સમ્યકચારિત્ર જો આનંદરૂપ અનુભવ હૈ. યહ મોક્ષકા માર્ગ હૈ. સમજમેં આયા? તો મોક્ષકા માર્ગમેં ઘાતરૂપ નિમિત્ત કૌન હૈ? સમજમેં આયા? આત્માકા આનંદકા અનુભવ હોના, આનંદકા સુખકા સ્વાદ આના, સમજમેં આયા? ઉસકા નામ અનુભૂતિ અને ઉસકા નામ મોક્ષકા મારગ હૈ. એ આનંદકા અનુભવરૂપી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રકી શાંતિ. ઓ સમ્યકત્વ આદિ જીવ પર્યાયકા ઘાતક, ગુણકા તો કોઈ ઘાતક હૈ નહીં, ગુણ તો ત્રિકાળી હૈ, સમજમેં આયા? દ્રવ્ય ને ગુણ તો ત્રિકાળી હૈ, વો તો નિષ્ક્રિય હૈ, વો તો કેહ દીયા, પણ ઉસકી પર્યાયમેં, અવસ્થામેં, સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર જો આનંદકી દશા હૈ, અપના નિજ ઘરકા આનંદકા અનુભવ હૈ, સમજમેં આયા? એ મોક્ષકા મારગ ઉસકો ઘાતક, ઘાતક તો યહાં નિમિત્તસે કહેના હૈ, ઘાત તો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy