SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૨૦ ૧૫૩ જુઓ નિર્મળ, પર પર્દાથોકે વિરકતપણે આત્મરૂપમ હોતા હૈ. દેખો અહિંયા ના પાડતે હૈ ( પણ અમારો ત્રિકાળ આત્મા આપે કહ્યો એવો હોય પછી અમારે ફિકર શેની) પણ ત્રિકાળ દૈષ્ટિમેં આવે તો ત્રિકાલ હૈ એમ કહતે હૈ યહાં, એ અહિંયા સિદ્ધ કરના હૈ. સમજમેં આયા? કયા કયા દેખો, જુઓ, તોભી શુદ્ધકે ગ્રાહક ન મોક્ષકા કરતા હૈ, દેખો ઐસા કથન સુનકર શિષ્યને પ્રશ્ન કિયા, મહારાજ, આપે તો બંધ ને મોક્ષ આત્મા કરતાય નહીં હૈ, બહુ ગજબ બાત કીયા. શિષ્ય પ્રશ્ન કરતે હૈ પ્રભુ શુદ્ધ દ્રવ્યાર્થિકનયરૂપ સ્વરૂપ શુદ્ધ નિશ્ચયનયકર મોક્ષકા ભી કરતા નહી હૈ તો ઐસા સમજના ચાહીએ કે શુદ્ધનયકર મોક્ષ ભી નહીં? મોક્ષેય નહીં એમ સમજના ચાહીએ, મારે એમ સમજવું ને? (એમ જ વ્યવહારે મોક્ષ છે ને) એ તો મોક્ષ પર્યાય વ્યવહાર હૈ પર્યાય વ્યવહાર હૈ, મોક્ષ, મોક્ષકા માર્ગ એ પણ વ્યવહાર હૈ અને બંધના માર્ગ ભી વ્યવહાર હૈ, એ તો પર્યાય હે, એ તો વ્યવહાર હૈ પર્યાય વ્યવહાર હૈ, ત્રિકાળી દ્રવ્ય એ નિશ્ચય હૈ. બરાબર. મોક્ષમાર્ગ સાધવો એ વ્યવહાર હૈ. ચિઠ્ઠિમાં આવે છે મોક્ષમાર્ગ સાધના વો હી વ્યવહાર હૈ, નિશ્ચય મોક્ષમાર્ગ સાધના એ વ્યવહાર હૈ કયું કિ વો પર્યાય હૈ સમજમેં આયા? ત્રિકાળી ભગવાન આત્મા ઉસમેં તો આપ કહતે હો બંધ ને મોક્ષ રહિત હૈ વો, તો હમારે તો એમ સમજના ને કે શુદ્ધનયકર મોક્ષ હી નહીં? અને જો મોક્ષ નહીં તો મોક્ષકે લીયે યત્ન કરના વૃથા હૈ શિષ્યકા પ્રશ્ન હૈ શુદ્ધનયકર તો મોક્ષ હી નહીં? તો મોક્ષકા પ્રયત્ન કરના વો વૃથા આ ગયા. ઇસકા ઉત્તર કહતે હૈ, મોક્ષ હૈ વો બંધપૂર્વક હૈ, સુનો. ભગવાન આત્મામેં મુક્તિકી પર્યાય જો હોતી હૈ, પહેલે રાગકી પર્યાય થી બંધપૂર્વક, બંધકા વ્યય હોકર મુક્ત હોતા હૈ. જીસકો બંધ હો ઉસકી મુક્તિ હોતી હૈ પર્યાયમેં, દ્રવ્યમેં તો બંધેય નહીં અને દ્રવ્યમાં તો મુક્તિ ભી નહીં. બાત પર્યાયકી હે હોં મુક્તિ. શક્તિરૂપ મુક્તિ તો ત્રિકાલ હે. મોક્ષ હૈ યે બંધપૂર્વક હૈ, બંધ હૈ એ શુદ્ધ નિશ્ચયનયકર હોતા હી નહીં. રાગ, શુદ્ધ નિશ્ચયનયકર જો બંધ હો તો કભી છૂટે નહીં. ત્રિકાળ કહો શુદ્ધ કહો પણ ઐસી દૃષ્ટિ આયા ત્યારે ઉસકો બંધ નહીં ઐસા કહનેમેં આતા હૈ. બાપુ કઠણ વાત છે. એય પદમચંદજી (આપકા પ્રવચન સૂનનેસે ધૃવકા સ્વભાવકા આનંદ હમકો તો આ જાતા હૈ) આયા પણ કહાંસે આયા? સુનનેસે ભાઈ, અહીં કહેગા દેખો ઈસ કારણ બંધકે અભાવરૂપ મોક્ષ હૈ વહ ભી શુદ્ધ નિશ્ચયનયકર નહીં, યે તો હુમ ભી કહતે હૈ કે બંધ હૈ, મોક્ષ હૈ વહુ બંધ પૂર્વક હોતા હૈ, તો પર્યાયમેં બંધ હો ઉસકા અભાવ હોકર મોક્ષ હોતા હૈ, પણ દ્રવ્યમેં તો બંધ મોક્ષ હૈ હી નહીં. પર્યાયમેં બંધ હૈ તો અભાવ હોકરકે મોક્ષ હોતા હૈ. જો નિશ્ચયનયસે બંધ હોતા હો તો હંમેશા બંધ હી રહતા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy