________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८
ધ્યેયપૂર્વક શેય નહીં સૂન તો સહી. જેટલા વ્યવહાર સાધન-ફાધન કહા હૈ ઈ નિશ્ચયસે સાધન નહીં પણ બાધક હૈ. મોક્ષમાર્ગ પ્રકાશકમેં ખુલા લિયા હૈ. કો સમજમેં આયા? સાધક કહા વોહી બાધક હૈ સમજમેં આયા?
અલૌકિક ચીજ ! પર્યાય જો અંદરમેં વર્તમાનમેં વર્તતી હૈ, યે પર્યાયસે ભી વો વસ્તુ અંદર શૂન્ય હૈં ઐસા પ્રથમ કથનમેં આ ગયા હૈ, પછી લિયા કિ બંધ કયોં હોતા હૈ ઐસી ચીજમેં બંધ કયોં હોતા હૈ? કર્મકા બંધ કિયા તો કયોં બંધ આયા? તો કહતે હૈં સ્વરૂપકા ચિદાનંદ ભગવાન, ઉસકા ખ્યાલ બિના-જ્ઞાન બિના, ઉસકા અજ્ઞાનસે બંધ હોતા હૈ, સમજમેં આયા? અજ્ઞાનકા માહામ્ય હૈ, ઐસા અજ્ઞાનકા સામર્થ્ય કહ, ઐસા અજ્ઞાનકા સામર્થ્યરૂપે વિશેષ વિવરણ કરનેમેં આયા. તત્પશ્ચાત ચાર ગાથા દ્વારા જીવકા અભોસ્તૃત્વગુણકા વ્યાખ્યાનકી મુખ્યતાસે વ્યાખ્યાન કરનેમેં આયા-પહલે કહા થા પણ અભોસ્તૃત્વ ગુણકા સામાન્ય વ્યાખ્યાન થા, પહુલે-પહુલે આયા ન, યે અભોકતૃત્વગુણકા વિશેષ વ્યાખ્યાન હૈ, ત્યાર બાદ દો ગાથા કહનેમેં આયી જિસકે દ્વારા, પૂર્વે બાર ગાથામેં “શુદ્ધ નિશ્ચયસે કર્તુત્વ-ભોøત્વકે અભાવરૂપ-શુદ્ધ નિશ્ચયસે ભગવાન આત્મા, પર્યાયકા કર્તા ને ભોક્તા નહીં તથા બંધમોક્ષકે કારણ ને પરિણામકા અભાવરૂપ-પહલે શૂન્ય કહા થા, સમજમેં આયા?
ધ્રુવ ભગવાન આત્મા, વો તો બંધના કારણ ને મોક્ષકા કારણ પરિણામ ઔર બંધને મોક્ષરૂપ પરિણામસે અભાવરૂપ હૈ, ત્યાં શૂન્ય કહા થા, યહાં અભાવ કહા, ઐસી બાત આ ગઈ હૈ સમજમેં આયા? જો વ્યાખ્યાન કિયા ગયા, ઉસકા હી ઉપસંહાર કરનેમેં આયા, ઉસકા હી ઉપસંહાર હૈ, ઈસ પ્રકારસે સમયસારકી “શુદ્ધાત્માનુભૂતિ-લક્ષણ - દેખો! ભગવાન આત્મા ધ્રુવ ! ઉસકા અનુભૂતિ-અનુભવ હોના, ઐસી અનુભૂતિ જિસકા લક્ષણ ઐસી “તાત્પર્યવૃત્તિ” નામકી ટીકામે મોક્ષાધિકાર સંબંધી ચૂલિકા સમાપ્ત હુઈ અથવા અન્ય પ્રકારસે વ્યાખ્યાન કરને પર, યહાં મોક્ષ અધિકાર સમાત હુઆ.
ફિર વિશેષ કહનેમેં આતા હૈ, હવે વિશેષ સ્પષ્ટીકરણ આયેગા, કહતે હૈં ઔપશમિકાદિ પાંચ ભાવોમેં કિસ ભાવસે મોક્ષ હોતા હૈ? વહુ વિચારનેમેં આતા હૈ, હવે જરીક બાત (શ્રોતા ) વો તો પર્યાયકી વાત (ગુરુદેવ ) પર્યાયકી બાત હૈ. યે પાંચ ભાવોમેં એક (ભાવ) દ્રવ્ય ભી હૈ અને ચાર પર્યાયેં હૈં તો ક્યા ભાવે મોક્ષ હોતા હૈ? ઉસમેં કઈ પર્યાયસે મોક્ષ હોતા હૈ? કઈ અવસ્થાએ આત્માકી મુક્તિ હોતી હૈ? સમજમેં આયા?
ઔપશમિકાદિ પાંચ ભાવોમેં કિસ ભાવસે મોક્ષ હોતા હૈ” અબ વહ વિચારતે હૈ, હવે ભાવ કયા? ત્યાં ઔપશમિક પહલે ભાવ, ઉપરામિકકા અર્થ: આત્મામેં સમ્યગ્દર્શન ને સમ્યકચારિત્ર હોતા હૈ, વો ઉપશમભાવરૂપ હૈ. ક્ષય નહીં, ઉસકી પ્રકૃતિકા પરમાણુ પડા હૈ, જૈસે જલમેં મેલ હૈ ઉસમેં ફટકડી નાખનેસે મેલ બૈઠ ગયા હૈ, મેલ સમજ્યાને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com