________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦
ધ્યેયપૂર્વક શેય હૈ વો સમય મેં આનંદની પ્રાપ્તિ હોનેકા કાળ હૈ તો પુરુષાર્થ ભી અપના સ્વ સન્મુખ હુઆ હૈ. સમજમેં આયા?, ઔર વો હી સમય ભવિતવ્યતા ઔર આનંદકી પર્યાય પ્રાપ્ત હોનેકી હિ ભવિતવ્યતા થી ઉસમેં, ઔર વો હિ સમય દર્શનમોહ આદિકા અભાવ ઉસકે કારણ અભાવ હોનેકા હિ થા. સમજમેં આયા? સ્વભાવ તો હૈ હિ અપના આનંદ.
એ સ્વભાવ પ્રભુ સ્વભાવકા દળ પડા હૈ. ઉસકા ઉપર સન્મુખ કરકે, કાળલબ્ધિ, ભાવલબ્ધિ ઓ પ્રાપ્તિ કરનેકા સમ્યગ્દર્શનજ્ઞાન આદિ, ઐસા કાળાદિ લબ્ધિને વશ, ઉસકે તાબે હોકર, અપના પુરુષાર્થકી ઔર કાળલબ્ધિ ઉસકો તાબે હોકર, એકિલા કાળલબ્ધિ નહીં. સમજમેં આયા? અપના ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ, આનંદકા દળ, અતીન્દ્રિય આનંદકા સ્વયંભૂરમણસમુદ્ર – ઐસા આનંદમેં હંસલા રાગસે, પુણ્યસે, વિકલ્પસે ભિન્ન કરકે અપના અનુભવ કરે ઉસકા નામ યહાં આનંદની લબ્ધિકે વશ ભવ્યત્વ શક્તિકી વ્યક્તિ કહેનેમેં આતા હૈ. આહાહા! શક્તિની વ્યક્તતા, પ્રગટતા, જો ભવ્યત્વ શક્તિ હૈ વહુ અપના સ્વભાવરૂપ હૈ. હવે અંતરકા અનુભવ કરકે કાળાદિ અને ભાવ અંતર સ્વરૂપકા સાવધાન હોકર. સમજમેં આયા? ટોડરમલને તો લીયા હૈ કે કાળાદિ લબ્ધિ કોઈ વસ્તુ નહીં. લીયા હૈ? (નવમે અધિકારમેં) નવમેં અધિકારમેં. સમજમેં આયા? (જો કાળમેં હોના વો હિ કાળલબ્ધિ) વો હિ કાળલબ્ધિ. જો સમયે અપના પુરુષાર્થસે જો કાર્ય હોનેવાલા હૈ વો કાળલબ્ધિ- સમજમેં આયા?
ઓ તો પ્રશ્ન હમારે બહોત ચલતે હૈ ને પહેલે ૮૩ કી સાલસે- ૮૩-૮૩- એંસી ઔર તીન, કેટલા વર્ષ હુઆ ? ૪૩ વર્ષ હુઆ ૧૭+૨૬- એક ગૃહસ્થ થા ઉસકી સાથે બહોત ચર્ચા ચલતી થી. ઉસકો બહોત વાંચન થા; ઉસકા ઐસા વાંચન નહીં. તો કાળે હોતા હૈ, ફલાણે હોતા હૈ. હવે કીધુ કાળે હોતા હૈ ક્યા? સુન તો સહી. ટોડરમલજી કહેતે હૈ કાળ લબ્ધિ કોઈ વસ્તુ નહીં. તો ઉસને કહા ટોડરમલ ક્યા કેવળી હો ગયા? ભાઈ ! ઐસે કા-૪૩ વર્ષ પહેલેકી બાત હૈ ૪૦ ઔર ૩ આ ક્યા કહેતે હૈ? (એ તો આપને પહેલેથી જ મળ્યા) પહેલેથી જ મળ્યા હતા, માથાકુટીઆ માળા. સમજમેં આયા? ૫૦-૫૦ વર્ષ પહેલા હોં આ સબ વાતુ ચલતી થી, કે હા કાળે હોગા, કાળે હોગા કર્મકર્મકા બહોત જોર થા ઉસકા, કર્મ હટે તો આત્માકો સમ્યગ્દર્શન થાય ઐસે માનતે થે, પણ કર્મ કેસે હટે કીધું? અપના સ્વભાવકા પુરુષાર્થ કરે તો કર્મ હટયા હિ પડયા હૈ સમજમેં આયા? ઉસકી ભી શ્રદ્ધાકા ઠેકાણાં નહીં. કર્મ હટે, કર્મ તો જડ છે. આતે હૈ કે નહીં.
કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ,
અગ્નિ સહે ઘનઘાત લોહકી સંગતિપાઈ.” અગ્નિ ઉપર ઘણ પડતા હૈ. અકેલી અગ્નિ જો છૂટી હો તો પડતે નહીં, પણ લોહામેં પ્રવેશ કરતે હૈ તો ઘણ પડતે હૈ. એમ એકીલા આત્મા કર્મકા, રાગકા નિમિત્તકા સંબંધ ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com