________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૯
ગાથા-૩૨૦ નિમિત્ત સંબંધ હૈ, દ્રવ્ય ગુણકી સાથે કર્મકી પર્યાયકા નિમિત્તકા સંબંધ હૈ નહીં એમ સિદ્ધ કરના હૈ. સમજાય છે કાંઈ ? એ સમજાય છે કાંઈ એ અમારી કાઠીયાવાડી ભાષા ગુજરાતી અમારી, સમજમેં આતે હૈ યે તમારી – આહાહા !
કહેતે હૈ ભવ્યત્વ શક્તિમેં તો મોક્ષમાર્ગ હોનેકી લાયકાત હૈ. પણ વો મોક્ષમાર્ગ કહેતે હૈ કે ભવ્યત્વ પારિણામિકભાવમેં ક્યું ન હુઆ સમજમેં આયા? વો તો અપના ભવ્યત્વ કારણકી યોગ્યતા પ્રગટ નહિ કરનેસે હુઆ હૈ. પણ યહાં કર્મકા નિમિત્ત બતાના હૈ. “ઐસે જાનના” વળી કોઈ એમ કહે કે ભવ્યત્વ તો પારિભામિક ભાવે હૈ ઉસમેં કર્મકા નિમિત્તકા ઘાત બાત કહાંસે આયા? હેં ? (પ્રશ્ન તો કેવો) પ્રશ્ન હૈ ? સમજમેં આયા. ઉસકો તો પારિણામિકભાવ કહા હૈ. એક બાજુ પારિણામિકભાવમેં પરકી અપેક્ષા હૈ નહીં. પણ વો તો યહાં પારિણામિકભાવ હૈ ઉસકો તો ઘાત નહીં કરતે પણ ઉસકી જો સમ્યગ્દર્શન, જ્ઞાન-ચારિત્રકી પર્યાય ઉસકો ઘાત કરતે હૈ તો યે ભવ્યત્વકી શક્તિકી વ્યક્તતાકો ઘાત કરતે હૈ, ઐસે કહનેમેં આતે હૈ આહાહા ! સમજમેં આયા?
વહાં જબ, વો બાત અનાદિકી ભૂલ બતાયા. અનાદિસે ભગવાન અપની ચીજકો, આનંદકંદ પ્રભુ, અતીન્દ્રિય આનંદકા સરોવર, સમજમેં આયા? વો નામ આયેગા. વો નામ હૈ ને પાંસઠ, દ્રવ્યસંગ્રહમેં પાંસઠ નામ છે. આ બે નામ આમાં આપ્યા છે. પાંસઠ છે એમાંથી. એમાં એક હંસ લીધો છે. પરમ હંસ ભગવાન આત્મા અપના આનંદ સરોવરમેં અંતર એકાગ્ર હોકર, રાગકો ભિન્ન કરકે, હંસ હોતા હૈ હંસ, વો પાણી જલ અને દૂધ એકઠા મીલા હુઆ હૈ. તો ચાંચમેં ખટાશ હોતી હૈ હંસકી ચાંચમેં, ઐસી ચાંચ અડે, દૂધ અને જલ દો ભિન્ન હો જાતા હૈ ઐસે ભગવાન આત્મા, અપના આનંદ સરોવર જો ભરા હૈ અંદરમેં, એ રાગ ને વિકલ્પકા જો દુઃખરૂપ દશા હૈ, ઉસસે ભિન્ન કરકે, હંસ અપની નિર્મળ આનંદકા અનુભવ કરે ઉસકો હંસ કહેતે હૈં. બાકી કાગડા કહેતે હૈ. કાગડા કહેતે હૈ, ક્યા કહેતે હૈ? (કૌઆ) કૌઆ, કૌઆ કહેતે હૈ ને, સમજમેં આયા?
અહીંયા કહેતે હૈ “કાળાદિ લબ્ધિને વશ ભવ્યત્વ શક્તિકી વ્યક્તિ હોતી હૈ.” ભાષા દેખો. ભવ્યત્વ શક્તિ જો હૈ ત્રિકાળ ઉસમેં આનંદ ને પરમાનંદ હોનેકી હી શક્તિ હૈ. ઉસમેં અપની પર્યાયમેં ઉલટી દશા કરતે હૈ તો ઉસકો ઘાતકર્મ આદિ નિમિત્ત કહેનેમેં આતા હૈ. હવે જબ કાળાદિ લબ્ધિ અપના પુરુષાર્થ. કાળાદિ લબ્ધિ એક બોલ નહીં લીયા, જબ સ્વકાળ પ્રાપ્ત હો પુરુષાર્થકા, ધર્મકા ઔર ઉસકે આદિ નામ ભાવ બી પ્રાપ્ત હો, આનંદકી દશાકો ભાવ, સમજમેં આયા? ઔર ઓ સમય કર્મકા બી યહુ પ્રકારના અભાવ હો, ભવિતવ્યતા ભી, ઈસ પ્રકારની ઓ સમયમેં હો ઔર પુરુષાર્થ ભી એ સમયમેં સ્વભાવ સન્મુખકા હો પાંચો સમવાય સમજમેં આયા? કાળાદિ લબ્ધિને વશ, દેખો કેટલાક ના પાડતે હૈ કે કાળલબ્ધિ હોય નહીં, ઐસે કહેતે હૈ અબી તો વો રતનચંદજી. અહીંયા તો કહેતે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com