________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય સર્વવિશુદ્ધ પારિણામિક, પારિણામિક એટલે સહજભાવ. જિસમેં સહજરૂપ, ત્રિકાળી ધ્રુવ-પરમભાવ, ઐસા જો પરમભાવ, ધ્રુવભાવ, જ્ઞાયકભાવ અવિનાશીભાવ ઉસકો ગ્રાહક ઉસકો જાનનેવાલી નય, નય એટલે જ્ઞાનના અંશ, જો ઐસા પરમભાવ વસ્તકો પકડે જાણે, ઉસકા નામ દ્રવ્યાર્થિકનય કહુનેમેં આયેગા દેખો! “પરમભાવગ્રાહક શુદ્ધ ઉપાદાનભૂત-પહલે ઉપાદાન આ ગયા, યે પર્યાયકા થા, આ શુદ્ધ ઉપાદાન ધ્રુવના હૈ. શાસ્ત્ર તાત્પર્ય દોપહરમેં આતે હૈ ન, સમજમેં આયા?
ધ્રુવ.. નિત્યાનંદ પ્રભુ જિસમેં હલન ચલન મોક્ષકા મારગ ને મોક્ષકી પર્યાય ભી જિસમેં નહીં. સમજમેં આયા? “ઐસા શુદ્ધ ઉપાદાનભૂત” એમ શબ્દ પડા હૈ ને, ઓલામાં શુદ્ધ ઉપાદાનરૂપસે ઐસા થા, શુદ્ધ ઉપાદાનભૂત નહીં થા, પહેલે પાંચમી પંક્તિ. (પોતે શુદ્ધ ઉપાદાનરૂપે કરતો નથી અને વેદતો નથી) ઐસા કથન થા, વહાં પર્યાય થી, ઈધર શુદ્ધ ઉપાદાનભૂત” ત્રિકાળ (ધ્યેયની વાત છે) સમજમેં આયા? શાંતિસે સમજના, અપૂર્વચીજ હૈ, આ ટીકા આચાર્યે એટલી સૂક્ષ્મતાસે કીયા, એકલા અમૃત રેડ્યાં છે સમજમેં આયા?
જિસકો સમજમેં ન હો તો ઉસે સમજના તો પડેગા ને પહલે, (કિ) કયા ચીજ હૈ? અને કઈ ચીજની દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. સમ્યગ્દર્શન તો ધરમની પહેલી સીટી હૈ, ધરમની દશા પ્રગટ હુએ બિના ઉસકો ધરમ કહાંસે હોગા ? સમજમેં આયા? જ્ઞાન ને ચારિત્ર તો પીછે પણ સમ્યગ્દર્શન હો તો જ્ઞાન સચ્ચા હોતા હૈ ઔર જ્ઞાન સચ્ચા હો તો સ્વરૂપમેં સ્થિરતા હો તો ચારિત્ર સચ્ચા હોતા હૈ પ્રથમ દૃષ્ટિકા વિષય કયા હૈ ઉસકી તો ખબર નહીં તો કહતે હૈં કિ “પરમભાવગ્રાહક' પરમભાવ ત્રિકાળ, ઉસકો જાનનેવાલી ગ્રાહક એટલે ગ્રહણ કરનેવાલી ઐસા ત્રિકાળભાવકો ગ્રહણ કરનેવાલા ઐસા નયકા અંશજ્ઞાનકા વર્તમાન અંશ, આગે કહેગા. “શુદ્ધ ઉપાદાનભૂત 'ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભગવાન.. ચૈતન્યબિંબ ! અનાદિ-અનંત (અર્થાત) આદિ અંત વિનાકા, ઐસા શુદ્ધઉપાદાનભૂતશુદ્ધ ઉપાદાન સ્વરૂપ, એમ કહતે હૈં એટલા તો વિશેષણ દિયા, આહાહા ! સમજમેં આયા?
“શુદ્ધ દ્રવ્યાર્થિકનયસે” ઐસા જો ચીજ, જો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ, યે શુદ્ધ દ્રવ્ય ! શુદ્ધ દ્રવ્ય નામ ત્રિકાળ સ્વભાવ-સામાન્ય યે શુદ્ધદ્રવ્યાર્થિક-શુદ્ધદ્રવ્ય કો આર્થિક- જે જ્ઞાનના પ્રયોજન શુદ્ધ-દ્રવ્યનો લક્ષમેં લેના હૈ ઐસી નયકો શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહતે હૈં. શુદ્ધ દ્રવ્ય, દ્રવ્ય એટલે વસ્તુ આર્થિક એટલે જિસકા પ્રયોજન ઐસા નય જો જ્ઞાનકા અંશકા પ્રયોજન ત્રિકાળી ધ્રુવકો લક્ષમેં લેના હૈ ઐસા નયકો યહાં શુદ્ધદ્રવ્યાર્થિકનય કહતે હૈ આહાહા !
સંસારમાંવેપારમાં આ વાત હોય નહીં, હોય? (તમે) બે ભાઈઓ વચ્ચે આ વાત કોઇ દિ' કરી છે? સંપ્રદાયમાં જાય ત્યાં ય મળે નહીં (ત્યાં) ભક્તિ કરો ને જાત્રા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com