________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૧૭૯
કહે છે ! આંહી તો હું પોતે, ચાર અંશપણે છું એમાં એક અંશમાં ત્રણ અંશ રહી જાય છે એવો ય હું નથી, એમ કહે છે અહીં તો, આહાહા ! રાગપણે તો નહીં, પુણ્યપણે નહીં, પાપપણે નહીં, શ૨ી૨ વાણીપણે નહીં, કર્મપણે નહીં પણ એક અંશમાં હું સ્વક્ષેત્રપણે છું તો વળી બીજા અંશો એમાં બાકી રહી જાય છે? બધું ય એમાં જ આવી જાય છે. આહાહા ! એ... ક અસંખ્ય પ્રદેશી એક વસ્તુ સ્વક્ષેત્રપણે, એ પોતે દ્રવ્ય છે, એમાં એની અવસ્થા આદિનો કાળ છે ને એનામાં રહેલા ગુણ ને બધું એકમાં આવી જાય છે સમજાણું કાંઈ ? ( શ્રોતાઃ કળશ છે?) હૈં? કળશ આ નથી, ગધે છે ગધે. પણ ગધે છે અમૃતચંદ્રાચાર્યનું કો ’ સમજાણું કાંઈ ? કળશ નથી, પણ અમૃતચંદ્રાચાર્યનું છે આ ( ગધે ) કો 'કનું કરેલું નથી. હિંમતભાઈએ નથી નાંખ્યું એમાં ઉ૫૨થી આ તો ભાઈએ નાંખ્યું છે રાજમલજી પંડિતે અર્થ કર્યો છે આનો. (શ્રોતાઃ તારવીને જુદું પાડયું છે!) સમજાણું કાંઈ ? હું એક સ્વરૂપે, સ્વક્ષેત્રે છું, તો પણ તેમાં ખંડ નથી પણ અખંડ છું સ્વક્ષેત્રનો ભાગ એક અને સ્વભાવ ને કાળ ને દ્રવ્યનો ભાગ બીજો એમ એમાં રહેતું નથી. સમજાણું કાંઈ ? “કાલેન ન ખણ્ડયામિ ” જીવ સ્વકાલરૂપ હૈ ભગવાન પોતાના સ્વકાળે ત્રિકાળ છે. અનંત ગુણ ને દ્રવ્ય ને ક્ષેત્ર બધુંય એમાં સમાઈ જાય છે. સ્વકાળ ત્રિકાળ સ્વકાળ એટલે પોતાનો કાળ એટલે પોતાથી ત્રિકાળ એમ ને એમ છે. વસ્તુ જે અનંતગુણનો પિંડ, દ્રવ્યરૂપ, ક્ષેત્રરૂપ, ભાવ એવો સ્વકાળમાં બધું આવી જાય છે. સમજાણું કાંઈ ? “કાલેન ન ખણ્ડયામિ ” જીવ સ્વકાલરૂપ હૈ પણ કાળથી ન કહેતા દરેકમાં સ્વ નાખેલ છે. (સ્વદ્રવ્યરૂપ, સ્વક્ષેત્રરૂપ, સ્વકાલ, સ્વભાવરૂપ) વળી કોઈ કાળ બીજાનો લ્વે ને બીજાનું દ્રવ્ય લ્યે ઐસા અનુભવને ૫૨ ભી મૈં અખંડિત હું– અને સ્વકાળ, સ્વ કાળએકરૂપ ! ત્રિકાળરૂપ સ્વકાળ એક છું. એમ કહેતાં હું અખંડિત જ છું, એમાં કોઈ ખંડ, ભેદ, ભંગ છે નહીં. સમજાણું ? “ ભાવેન ન ખણ્ડયામિ ” જીવ સ્વભાવરૂપ છે. જીવ સ્વ, સ્વ એમ લેવું જીવ સ્વ ભાવરૂપ છે એમ લેવું. સમજાણું કાંઈ ? હું એક સ્વભાવ-જ્ઞાન, દર્શન આનંદ આદિ સ્વ... ભાવ, એ મારા સ્વભાવરૂપ છું એમ કહેતાં ય અખંડિત છું. સ્વભાવ કહેતાં કોઈ કાળ, દ્રવ્ય અને ક્ષેત્ર કોઈ બાકી રહી જાય છે એમાં, એમ છે નહીં સમજાય છે? ‘ ઐસા અનુભવને ૫૨ ભી મેં અખંડિત હૂઁ.
'
,,
แ
ભાવાર્થ ઈસ પ્રકાર હૈ કિ એક જીવ વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, સ્વભાવરૂપ ચાર પ્રકા૨કે ભેદોં દ્વારા કહી જાતી હૈ. એક જ ભગવાન આત્મા એનું દ્રવ્ય એટલે ગુણપર્યાયનો પિંડ ક્ષેત્ર એટલે અસંખ્ય પ્રદેશ, કાળ એટલે ત્રિકાળ રહેવાવાળો કાળ, ભાવ એટલે અનંત શક્તિગુણ એમ ચાર પ્રકારના ભેદે એક ચીજને કહેવામાં આવે છે. તથાપિ ચાર સત્તા નહીં હૈ.” તો પણ ચાર સત્તા નથી. સત્તા તો એક જ છે ચારમાં. દ્રવ્યની સત્તા હોવાપણું જુદું, ક્ષેત્રનું હોવાપણું જુદું, કાળનું હોવાપણું જુદું અને ભાવનું
66
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com