________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮
ધ્યેયપૂર્વક શેય આયા, ૪૫ ગાથા, દ્રવ્યમોહોદય, દ્રવ્ય જડ કર્મકા ઉદય હોતે છતે, ઉપસ્થિત હોતે પર ભી છતે “યદિ શુદ્ધાત્માભાવનાબલેન ભાવમોહેન ન પરિણમતિ” અપની શુદ્ધ ભાવનાકા આશ્રય લેકર જો વિકારપણે ન હો, તો “તદા બંધો ન ભવતિ” સમજમેં આયા? (કલીયર આવ્યું) હેં ? (કલીયર છે) સ્પષ્ટ. બે વાત આવી. વશે અને આ વશ ન હો અને અપના શુદ્ધ સ્વભાવ ભગવાન આત્મા, નિર્મળાનંદકા આશ્રય લેકર વીતરાગ ભાવ પ્રગટ કરે તો ઉદય હોતે છતે પણ ઉસકા બંધના કારણે ઉત્પન્ન હોતા નહિ. (વાહ રે વાહ) ૪૫ ગાથા પ્રવચનસાર ચાર ને પાંચ ક્યા કહેતે હૈ તુમ્હારે, પૈતાલીસ સમજમેં આયા? ઓર સમયસારકી ૧૦૭ ગાથા. જયસેનાચાર્યકી ટીકા. હોં. દોઈ જયસેનાચાર્યશ્રી ટીકા.
જુઓ ક્યા કહેતે હૈ, જડ કર્મકા ઉદય જડમેં હૈ, ઐસા હોને પર ભી ભગવાન આત્મા, ઉસકે તાબે હો જાય તો રાગ દ્વેષ અજ્ઞાન ઉત્પન્ન કરે. ઔર સ્વભાવને તાબે હો જાય તો ઉદય હોને પર ભી, રાગ નહિ હોતા, મિથ્યાત્વ નહિ હોતા. બંધ ભાવ નહિ હોતા સમજમેં આયા? ન પરિણમતિ, ન બંધો ભવતિ.“યદિ પુન: કર્મોદયમાત્રણ બંધો ભવતિ” કર્મની ઉપસ્થિતિ માત્રથી જો બંધ હોય તો- “તહિં સંસારિમાં સર્વદેવ કર્મોદયસ્ય વિદ્યમાનતા, સર્વદેવ બંધ એવ, ન મોક્ષ ઈત્યભિપ્રાયઃ” સમજમેં આયા? (હંમેશા બંધ રહેગા) હંમેશા બંધા રહેગા- અમારે પંડિતજી અચ્છા, સમજમેં આયા? જો કર્મકા ઉપસ્થિતિ માત્રસે બંધ હો તો સર્વ પ્રાણીકો કર્મકા ઉદયકી ઉપસ્થિતિ તો હૈ, તો કભી ઉસકો મોક્ષ હોનેકા અવસર મિલેગા નહિ.
ધનાલાલજી. (ઈસીલીયે સોનગઢવાલે નિમિત્તકો ઉડા દેતે હૈં) નિમિત્તકો ઉડાતે ક્યા? ઐસા કહેતે હૈ. આહાહા! (નિમિત્તકો સિદ્ધ કરતે હૈ) નિમિત્ત હૈ, પણ નિમિત્તકે તાબે જો હો તો વિકાર હોતા હૈ, નિમિત્તકે તાબે ન હો, ભગવાન આનંદ સ્વરૂપ ભગવાન સચ્ચિદાનંદ ઉસકા આશ્રય લેકર વીતરાગભાવે પરિણમતે હૈ તો રાગભાવે પરિણમાતે નહિં કર્મકી ઉપસ્થિતિ, નંદકિશોરજી. માટે અહીંયા કહેનેમેં આતા હૈ કે નિમિત્ત આત્મામેં કુછ કરતે નહિ, સમજમેં આયા? ઘૂં કિ કર્મોદય માત્રણ બંધો ભવતિ, કર્મના ઉદયની ઉપસ્થિતિ માત્રસે જો બંધ હોય તો, “સંસારિણાં સર્વદાય કર્મોદયસ્ય”- તો સંસારીને તો કર્મોદય સદાય હૈ. ઔર “વિદ્યમાનાત્વ” કર્મના ઉદયની હૈયાતિ તો છે. તો “સર્વદાય બંધ એવ” તો સર્વદા બંધ જ હો. “ન મોક્ષ ઈતિઅભિપ્રાયઃ ” મોક્ષ નહિ હોગા ઉસકો, સમ્યગ્દર્શન નહિ હોગા, કારણ કર્મ વિકાર કરાવે, કર્મ મિથ્યાત્વ કરાવે, કર્મ અવત કરાવે. કર્મ પ્રમાદ કરાવે. તો ઉસકો છૂટકા અવકાશ મિલે નહિ. ધનાલાલજી. બરાબર હૈ? ત્યાં ગડબડ હૈ બધી બહુ ઐસા પંડિત લોગો કહેતે હૈ ને કેટલાક ઐસા હોતા હૈ ને ફૈસા હોતા હૈ. ધૂળેય નહિ હોતી સૂન તો સહિ. આ તો કીતના સ્પષ્ટ હૈ ચોખ્ખું. દેખો.
Please inform us of any errors on
[email protected]