________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૦૧ નાગસેન મુનિએ ઐસા કહા કે ભાઈ પ્રશ્ન કોઈ કરતે કે તુમ અરિહંતકા ધ્યાન કરતે હો, તો અરિહંત તો હૈ નહીં અબી, તુમ અરિહંતકા ધ્યાન કરતે હો, અરિહંત તો હૈ નહીં અબી. તો કૈસે? તુમ્હારા ધ્યાન તો નિરર્થક હુઆ, અરે ! સુન તો સહી નિરર્થક નહીં હુઆ. હમારા ભગવાનમેં, જો અરિહંતકો પર્યાય પ્રગટ હોની હૈ, ઐસી અનંતી પર્યાય હુમારામેં હૈ હમ અરિહંતકા અરિહંત હૈ, હમારા દ્રવ્યના ધ્યાન કરનેસે હમ અરિહંતકા ધ્યાન કરતે હૈ અને નિષ્ફળ નહીં, કછ્યું કે જો અરિહંતકા ધ્યાન નિષ્ફળ હો તો આનંદ નહીં આતા હમકો તો આનંદ આતા હૈ. અતીન્દ્રિય આનંદ આતા હૈ. તો અરિહંતકા ધ્યાન બરાબર કરતે હૈ હમ (બરાબર-જૂઠ-મુઠ નહીં?) જુઠ મુઠ નહીં ઉસમેં લીખા હૈ ઐસા-સમજે ! એય નંદકિશોરજી- (જી, હા ) લીખા હૈ. હોં, ઉસમેં આ જુહુ સાહિત્ય નથી, જુઠમુઠ નહીં, જુઠમુઠ હોય તો આનંદ કેસે આયા? સમજમેં આયા? આ તો અલૌકિક વાત છે ભાઈ. આ તો પરમેશ્વરના ઘરની પરમેશ્વરકો પહોંચને કી બાત હૈ. બાકી બધી વાતો છે જગતકી. કહો સમજમેં આયા? એ ભગવાન કા હમ ધ્યાન કરતે હૈ, ભગવાન હમ હૈ, હમારા ભગવાન હમારી પાસ હૈ પાસ હૈ ઐસા નહીં, પણ હમ હી હૈ. એય નંદકિશોરજી, ક્યોંકિ ઐસી અરિહંતકી અનંત પર્યાય કેવળજ્ઞાન આદિ ઓર ઐસી ઐસી અનંતી અનંતી કેવળજ્ઞાનકી આનંદ કી પર્યાય ઐસી અરિહંતકી આનંદકી પર્યાય મેરા પેટમેં પડી હૈ. મેરા ગર્ભમેં પડી હૈ. ગર્ભકા હમ ધ્યાન કરતે હૈ તો પ્રસવ આનંદકા હોતા હૈ સમજમેં આયા? આહાહા !
વહી પરમ અવસ્થા સ્વરૂપ હૈ” ઉત્કૃષ્ટ અવસ્થા-જુઓ પાછી અવસ્થા, આ તો નિશ્ચય મોક્ષમાર્ગના નામ છે ને?
“વહી પરમાત્માના દર્શન હૈ”વો શુદ્ધાત્માના દર્શન કહા થા પરમ આત્માકા દર્શન, સમ્યગ્દર્શનમેં ઉપશમભાવમેં, ક્ષયોપશમ ભાવમેં, ક્ષાયિક ભાવમેં. જો પર્યાય પ્રગટ હુઈ ઓ પરમાત્માના દર્શન હૈ. (બરાબર) અનાદિકા ક્ષયોપશમ એ ક્ષયોપશમ ન લેના હોં અહીંયા. અનાદિકા ક્ષયોપશમભાવ હૈ વો તો નિગોદકો ભી હૈ, અભાવીકો બી હૈ, યે ક્ષયોપશમ નહીં. અપના દ્રવ્યના આશ્રય કરકે આનંદકી જો દશા ઉત્પન્ન હુઈ ઐસા જ્ઞાન ને આનંદકો યહાં ક્ષયોપશમભાવ કહેતે હૈ. આહાહા ! અનાદિકા ક્ષયોપશમભાવ તો નિગોદમેં ભી હૈ. નિગોદમેં આ ત્રય ભાવ નહીં. (સાધક દશાકા) હાં. સમજમેં આયા?
“વહી પરમ તત્ત્વજ્ઞાન હૈ” પહેલે પરમ તત્ત્વજ્ઞાન આયા થા, ફિરસે આયા વહી ભાઈ ? પરમ તત્ત્વજ્ઞાન, પરમ તત્ત્વજ્ઞાન ફિરસે આ ગયા.
“વહી શુદ્ધ આત્મ જ્ઞાન હૈ” એને શુદ્ધ આત્મજ્ઞાન કહ્યું.
“વહી ધ્યાન કરને યોગ્ય શુદ્ધ પારિણામિક ભાવ હૈ ઉસરૂપ હૈ. એય પારિણામિક ભાવ કેહ દીયા પાછા. પારિણામિક ત્રિકાળ સહજ ભાવ ભગવાન એકાકાર હોકર પર્યાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com