________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪
ધ્યેયપૂર્વક શેય રહેતા હૈ. એ બાઢ ક્યા કહેતે હૈ તુમ્હારે? ભરતી ઓટ કહતે હમારે, બાઢ આતા હૈ. ઓટ પાની આતા હૈ પીછે. ઐસી પર્યાય ધ્રુવમેં નહીં. બાઢ આઓ કેવળજ્ઞાનકા કે હટ જાઓ અનંતમેં ભાગે, અક્ષરકે અનંતમેં ભાગે, તો વસ્તુમેં કાંઈ બાઢ કે ઘાટા આતા નહીં, સમજમેં આયા? ઐસા જો દ્રવ્ય હૈ એ જો અભિન્ન, એકપણું પર્યાય અને દ્રવ્યનો એકપણું હો, તો મોક્ષ પ્રસંગ હોતા, પર્યાયકા નાશ હોતા હૈ તો વસ્તુકા ભી નાશ હો જાય, એક, એક જો માનો તો. પરંતુ ઐસા તો હોતા નહીં. આહાહા! કહાં લીયા? શરીર નાશવાન, રાગ નાશવાન, આ પર્યાય નાશવાન, મોક્ષકા માર્ગ નાશવાન એય, આહાહા ! સમજમેં આયા?
એક ગાય પડી હતીને આજે દિશાએ ગયા ચોવીસ કલાકથી પડી હતી. દુઃખી-કાલે ગયા 'તા સવારે નવ વાગે અબી ગયા સાડા નવ વાગે તો જીવતી હતી. શ્વાસ ચાલતો હતો. ખલાસ થવાની તૈયારી હતી ચોવીસ કલાકથી એમ ને એમ પડી 'તી.
ક્યા રોગના દુઃખ, દુ:ખ કીસકો હૈ. એકત્વકા દુઃખ હે. શરીરના રોગકા દુઃખ નહીં. રાગકી એકતા સાથે જો મિથ્યાત્વ ભાવ ઉત્પન્ન હોતા હૈ. એ મિથ્યાત્વમાં આકુળતા ઓ દુઃખ હૈ. એ દુઃખકી પર્યાય દ્રવ્યમેં નહીં. આહાહા ! ઔર ધર્મકી પર્યાય પ્રગટ હુઈ ઓ દ્રવ્યમેં નહીં. ભારે વાત ભાઈ– (સત્ય વાત ) સમજમેં આયા?
પરંતુ ઐસા તો હોતા નહીં. ક્યું? શુદ્ધ પારિણામિકભાવ તો અવિનાશી હૈ”. ભગવાન આત્માનું દ્રવ્ય સ્વરૂપ તો ત્રિકાળ અવિનાશી હૈ. સમજમેં આયા?
ઈસ લીયે ઐસા સિદ્ધ હુઆ”, લ્યો આ કારણસે ઐસા સાબીત હુઆ કે, તમારી પાસે નથી, છે ને પાનુ? તમને પાનું આપ્યું નથી ત્યાં છે સમજમેં આયા? ઓહો, અમૃતના સાગર ઉછળ્યા છે. આહાહા! એમ કહે છે જુઓ એટલી વાતમાં ધ્યાન રાખવું જોઈએ? કહેતે હૈ- કે “ઈસલીયે ઐસા સાબીત હુઆ કે, શુદ્ધ પારિણામિકભાવ વિષયક”, ભાષા દેખો, પછી ભલે આલંબન લીયા ઉસમેં વિષય કરનારો ભાવના છે એ તો શુદ્ધ પારિણામિકને વિષય કરનાર છે, ધ્યેય કરનાર છે, બસ. પછી આલંબન પણ એને કહેનેમેં આતા હૈ, ખરેખર તો પર્યાય દ્રવ્યના આશ્રય કરતી હૈ ઐસા નહિ હૈ, નિશ્ચયસે તો પરિણામ પરિણામકે આલંબનસે હૈ, દ્રવ્ય કે આલંબનસે હૈ નહીં આરે ભારે વાત ભાઈ સત્ હૈ ને વો સત્ હૈ ને? પર્યાય સત્ હૈ ને? સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય સત્ હૈ ને? અરે મોક્ષની પર્યાય ભી સત્ હૈ ને? હૈ ઉસસે દ્રવ્યના આલંબન કહેના ઓ બી અપેક્ષિત જ્ઞાન કરના ઉસમેં. નિરપેક્ષમેં તો યે પર્યાય પર્યાયસે હૈ; દ્રવ્યસે ભી હૈ નહીં.
પર્યાય દ્રવ્યના આલંબન લેતી નહીં હું ખરેખર તો એમ કહેતે હૈ–કહ્યું ને ઈ તો, આશ્રય કહ્યું ત્યાં કીધું. ત્યાં આશ્રય કહ્યો, અહીંયા વિષય કહ્યો, ઉસકા અર્થ એ કે પર્યાય ઓ તરફ ઝૂકતી હૈ ને? તો આશ્રય લીયા, આલંબન લીયા, ઐસા કહેનેમેં આતા હૈ. કઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com