SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૨૦ ૧૧૫ પર્યાય? એ પ્રશ્ન પીછે જુઓ આ વર્તમાન પર્યાય હૈ ઓ પર્યાય તો અંદરમેં ઝૂકતી નહીં સમજમેં આયા? ક્યોંકિ ઓ પર્યાયકા લક્ષ તો પર ઉપર હૈ. તો પર્યાય ઝૂકતા હૈ દ્રવ્યમેં, એ અપેક્ષાએ પર્યાયકો આશ્રય, આલંબન દ્રવ્યના ઐસા કહેનેમેં આયા હૈ. ભારે ઝીણું. ભૂયત્વે અસ્સિદો ખલુ” એમ છે ને શબ્દ અગીયારમી ગાથા ભૂતાર્થને આશ્રયે. એ તો ઉત્પન્ન હોતા હૈ વ્યક્તપણે એ અપેક્ષાએ કહા, પણ હૈ અપનેસે ઉત્પન્ન હુઈ. આલંબન-ફાલંબન કોઈ કા હૈ નહીં. સમજમેં આયા? ધ્રુવ ત્રિકાળી સત્ હૈ, એમ એક સમયકી પર્યાય પણ સત્ છે. એ સા વિષય ક્યા? ધ્રુવ હૈ એમ કહેતે હૈ. ઓ મંડૂક, દેડકા ભી સમકિત પામતે હૈ તો ધૃવકા લક્ષસે પાતે હૈં. લાખ વાતની વાત, અનંત કરે પણ ધ્રુવ ભગવાન આત્મા ઉસકા અંતરમેં પર્યાયકો ભેટા કરનેસ, પર્યાય ક્યું? પર્યાયસે કામ લેના હૈ ને? એટલે વાત તો પર્યાયસે આવે, પણ આ પર્યાય ઉસકો આશ્રય કરતી હૈ, ઓ બી વ્યવહારસે આયા, ઓ પ્રગટ હોતી હૈ ઉસકે આશ્રયસે એસા કહેનેમેં આતા હૈ. તો શુદ્ધ પારિણામિકભાવ વિષય શુદ્ધ પારિણામિક ભાવકા અવલંબન લેનેવાલી એટલે વિષય કરનેવાલી જે ભાવના, ક્યા કિયા? કે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી જો ધર્મ પર્યાય હૈ ઉસકા વિષય ધ્રુવ હૈ એ ભાવના ધ્રુવકો વિષય કરતી હૈ. સમજમેં આયા? ભારે વાતુ ભાઈ, એય શોભાલાલજી! આ સુના હિ નહીં અત્યાર સુધી કાંઈ. ઐસા ને ઐસા થઈ ગયા શેઠિયા ત્યાં પાછા ધર્મમાં ય મોટા કહેવાય અબ તો સૂનને કો મીલ ગયા વાત તો સચ્ચી હૈ. યોગ્યતાસે મિલતા હૈ. નિરાલંબી પ્રભુ એને પર્યાયકા ભી આલંબન નહીં. ઔર પર્યાયકો આલંબન કહેના દ્રવ્યકા, અંશ હૈ ને અને લક્ષ જાતે હે ને એ અપેક્ષાસે આલંબન કહેનેમેં આવ્યા હૈ! વિષય કરના હૈ ને? પાઠ હૈ ને? શુદ્ધપારિણામિકભાવકો વિષય બનાનેવાલી. શુદ્ધ પારિણામિક ત્રિકાળ ભાવ ઉસકો ધ્યેય બનાનેવાલી સમજમેં આયા? આહાહા ! માર્ગ તો જુઓ. સર્વજ્ઞ વીતરાગ આવી વાત, સર્વજ્ઞ વીતરાગ સિવાય અથવા દિગંબર ધર્મ સિવાય એ વાત બીજે ક્યાંય હોતી નથી. સમજમેં આયા? વસ્તુકા સ્વરૂપ ઐસા હૈ. પર્યાયકો પર્યાય આલંબન નહીં. પર્યાયકા પર્યાય વિષય નહીં, ક્યા? સમજમેં આયા? સમ્યગ્દર્શનકી પર્યાય, મોક્ષમાર્ગકી પર્યાય, એ પર્યાય-પર્યાય, ઉસકા વિષય પર્યાય નહીં. તો એ પર્યાયકા વિષય તો રાગ ને નિમિત્ત તો ક્યાંય રહ ગયા. આહાહા ! સમજમેં આયા? ભગવાન આત્મા જો પરમ સ્વભાવભાવ દ્રવ્યભાવ ઉસકો વિષય બનાનેવાલી વર્તમાન પર્યાય, મોક્ષમાર્ગકી, ધર્મકી પર્યાય ઓ ત્રિકાળી ધર્મીકા (ધર્મીકો ) વિષય કરતી હૈ. ઉસકો ધ્યેયમેં લેતી હૈ એ ધર્મકી પર્યાય અપના પણ આશ્રય કરકે પર્યાયકા આલંબન લેતી હૈ ઐસા નહીં આહાહા! સમજમેં આયા? આ શાસ્ત્રસે જ્ઞાન હુઆને ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy