SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ८४ ધ્યેયપૂર્વક શેય ચારિત્રકી જો પર્યાય ઉસકો ઘાત કરનેમેં દેશઘાતી ને સર્વઘાતી જો પ્રકૃતિ, જો જડ હૈ ઉસકો યહાં નિમિત્તસે દેશઘાતી ને સર્વઘાતી કહેનેમેં આયા હૈ. ઐસે નામોવાળા મોઠાદિકર્મસામાન્ય,” મોહાદિકર્મસામાન્ય ભેદ ન પાડતા, મોહકર્મ, જ્ઞાનાવરણી, દર્શનાવરણી વિગેરે અંતરાય ઐસા જો સામાન્ય કર્મ હૈ એના પેટાભેદમાં, મિથ્યાત્વ એ સર્વઘાતી હૈ દર્શનમોહ, સમકિત મોહનીય કે દેશઘાતી હૈ – કેવળજ્ઞાનાવરણી સર્વઘાતી હૈ, ચાર જ્ઞાનાવરણી દેશઘાતી હૈ, ઐસા પેટાભેદ લે લેના, પણ પેટા ભેદ ન કરકે મોહાદિકર્મસામાન્ય પર્યાયાર્થિકનયસે ઢંકતા હૈ, દેખો અપની નિર્મળ પર્યાયમેં એ નિમિત્ત હોતા હૈ પર્યાયાર્થિકનયસે, દ્રવ્યાર્થિકનયમેં તો કોઈ વિઘ્ર હૈ નહીં. સમજમેં આયા? ચાહે તો અશુભ પરિણામ મિથ્યાત્વકા તીવ્ર હો, તો ભી વસ્તુમેં તો જો હૈ યહ હૈ ઉસમેં તો કોઈ નુકશાન હૈ નહીં. અને ચાહે તો કેવળજ્ઞાન પ્રગટ હો તો પણ વસ્તુને કંઈ લાભ હોતા હૈ ઐસી કોઈ ચીજ હૈ નહીં. સમજમેં આયા? ઐસી ચીજ જો હૈ ઉસકા પર્યાયમેં નિમિત્તરૂપ ઐસા મોહકર્મ, દર્શનમોહ, ચારિત્રમોહ, જ્ઞાનાવરણી, દર્શનાવરણી ઐસા કર્મ એક નિમિત્ત, મલિન પરિણામરૂપ જીવ, અપનેકો છોડકર જો પરિણમન કરતે હૈ, એ પરિણમનકા, ખરેખર તો શુદ્ધ પરિણમનકા વોહિ ઘાતક હૈ. પણ વો ઘાતકમેં નિમિત્ત કર્મ ઉસકા લક્ષ કીયા થા તો નિમિત્ત કર્મ ઘાતક હૈ ઐસા કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? ભારે ઝીણું ભાઈ આ જેને તો હજી કાંઈ અભ્યાસેય ન હોય એને આ ખબર શું પડે? પણ બાપુ આ અભ્યાસ કરવો પડશે, જો સુખી થવું હોય, આ જનમમરણના ચાર ગતિના દુ:ખો એકલા દુઃખ નહીં નારકીના કે એવા નહીં દુઃખ, ચાર ગતિના દુઃખ આકુળતા, સ્વર્ગમાંય દુઃખ આકુળતા છે, એ આકુળતાકી પર્યાયકા વ્યય કરના હો, અને અનાકુળ આનંદ સુખરૂપે હોના હો તો ઉસકો દ્રવ્ય ત્રિકાળી હૈ ઉસકી દૃષ્ટિ કરના પડેગા એ વિના સુખકા પંથ નીકલેગા નહીં કહેતે હૈ, ઐસે જાનના. સમજમેં આયા? હવે ઉસકી સવળી વાત કરતે હૈ. સવળી કયા કહેતે હૈ? (સુલટી) સુલટી, સુલટી કહેતે હૈ ને હિંદીમેં તુમ્હારી કયા કહેતે હૈ? (સુલટી) સુલટી – (સીધી) સીધી તો નહીં સુલટી, “જબ કાળાદિ લબ્ધિકે વશ”, કાળ આદિ શબ્દ પડા હૈ. એકલા કાળ નહીં આહાહા! સ્વકાળમેં આનંદકી પર્યાય પ્રગટ હોનેકા કાળ હૈ ઔર પર્યાયમેં ત્રિકાળ સ્વભાવ સન્મુખ હોનેકા જો ભાવ હૈ એ ભાવ અને કાળ સાથમે પાંચેય સમવાય હૈ. સમજમેં આયા? પાંચેય સમવાયકા અર્થ, ભગવાન આત્મામેં જો સમયે જો લબ્ધિ પ્રાપ્ત હોનેવાલી હૈ વો કાળ, ઓર ભવ્યત્વ નામ ભાવ, ઓ બી ઓ સમયમેં ભાવ પ્રગટ હોના થા, ઓ ભાવ. ઓર ઓ હિ સમયમેં સ્વભાવ સન્મુખ ભાવ કયા ઓ ભાવ ઓર ઓ Please inform us of any errors on [email protected]
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy