________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય કહેતે હૈ, જ્યારે શક્તિકી વ્યક્તતા પ્રગટ હોનેવાલી હૈ, તબ જીવ ક્યા કરતે હૈ? સહજ શુદ્ધ પારિણામિકભાવ લક્ષણ, ત્રિકાળ સ્વભાવભાવ, કુટસ્થ જો ધ્રુવભાવ, પરિણમનેવાલા નહીં ઓ ભાવ, પર્યાયમેં નહીં આતા હૈ ઐસા ભાવ, આહાહા ! સહજ સ્વાભાવિક શુદ્ધ પારિણામિકભાવ એટલે સ્વભાવભાવ, જીસમેં કોઈ અપેક્ષા હિ નહિ, પર્યાયકી અપેક્ષા નહિ “નિજ પરમાત્મ દ્રવ્ય” અપના પરમાત્મ સ્વરૂપ, ત્રિકાળ વસ્તુ “એ દ્રવ્ય, સમ્યક શ્રદ્ધાન” દેખો ઐસા દ્રવ્યથી સમ્યક્ ચિદાનંદ પ્રભુ, અભેદ ચૈતન્ય દ્રવ્ય ઉસકી સમ્યક શ્રદ્ધા, ઉસકા નામ સમ્યગ્દર્શન સમજમેં આયા? (તો નવ તત્ત્વની શ્રદ્ધા
ક્યાં ગઈ ) નવતત્ત્વની શ્રદ્ધા અનુભવ મિથ્યાત્વમાં ગઈ. ભેદરૂપ શ્રદ્ધા નવતત્ત્વકી ભેદરૂપ શ્રદ્ધા ઓ મિથ્યાત્વ હૈ. ઓ પહેલે કહા થા બતાવ્યું 'તું પહેલે? કળશ ટીકામાં બતાયા થા. આ કળશમેં, બતાયા થા પહેલે દેખો વોહી પાના આયા “નવ તસ્વરૂપ વસ્તુકા અનુભવ મિથ્યાત્વ હૈ” એ છઠ્ઠી કળશ-અમૃતચંદ્રાચાર્યના કળશ હૈ એમાં છઠ્ઠા કળશ જીવ-અજીવઆસ્રવ-બંધ-સંવર-નિર્જરા-મોક્ષ-પુણ્ય-પાપના અનાદિ સંબંધને છોડીને ભાવાર્થ આમ છે સંસાર અવસ્થામાં જીવદ્રવ્ય નવ તત્ત્વરૂપ પરિણમ્યું છે તે તો વિભાવ પરિણતિ છે. તેથી નવ તત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે (દેવ-ગુરુની શ્રદ્ધાય રહી ગઈ આમાં) દેવ-ગુરુની શ્રદ્ધા ઓ વિકલ્પ હૈ. અને વિકલ્પમેં ધર્મ માનતે હૈ વો મિથ્યાત્વ હૈ.
એઈ – મુલચંદભાઈ (કડક વાત ) કડક લાગે? માર્ગ તો યે હૈ માને વિપરીત તો કાંઈ સુલટા હો જાયેગા? સમયસાર કળશ હૈ, વો રાજમલ્લ ટીકા હૈ ને રાજમલ્લ ટીકા હૈ ને? આ ગુજરાતી છે. હિંદી ભી હૈ સમજમેં આયા? નવ તત્ત્વકી નહીં, દેવ ગુરુ શાસ્ત્રકી નહીં, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા ઓ રાગ વિકલ્પ હૈ ઔર વિકલ્પકો પરમાર્થે ધર્મ માનના ઓ મિથ્યાત્વ હૈ સમજમેં આયા? આહાહા ! (મુલચંદભાઈ કહે છે એમ લાગે છે ખરું કડક ) હવે મુળચંદભાઈને બહુ લાગે એવું નથી પહેલા લાગતું નવું. કહો સમજમેં આયા? માર્ગ તો ઐસા હૈ ભાઈ, દૂસરે રસ્તે ચઢ જાય, જાય આથમણે અને મળે ઉગમણું ભાવનગર? એમ કભી હોતા હૈ? (નહીં) ભાવનગર જાના હૈ ને જાય ઢસા (ઢસરડા) અહીં ઢસા હૈને ઢસા ઢસરડા છે. અહીંથી ૧૩ ગાઉ છેટે હૈ ને ૧૩ ગાઉ હું (રાજકોટની તરફ) ઢસરડા રાજકોટ તરફ આથમણા હું ભાવનગર તો ઉગમણા હૈ.
અપના ભાવનગર ભગવાન તો ઉગમણા હૈ, જેમાં સૂર્ય ઉગે એ દિશામેં હૈ સમજમેં આયા? શક્તિકી વ્યક્તિ કીધીને ભાઈ, શુદ્ધ પારિણામિક સહજ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય-ઉસકી સમ્યક શ્રદ્ધા, સમજમેં આયા? ઉસકા સમ્યજ્ઞાન, સમ્યક તીનોમેં લે લેના, ઉસકો સમ્યજ્ઞાન ઔર ઉસકા અનુચરણરૂપ ચારિત્ર, ધ્રુવ જ્ઞાયક ભગવાન આત્મા નિત્ય ઉસકા દષ્ટિ લગાકર, જો શ્રદ્ધા હુઈ ઔર જો જ્ઞાન હુઆ, ઉસમેં લીનતા હુઈ– ઓ દર્શન, જ્ઞાન ને ચારિત્ર, યે તીનો હૈ પર્યાય, એ પર્યાય હૈ, દ્રવ્ય નહીં, ગુણ નહીં, વિકાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com