SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨ ધ્યેયપૂર્વક શેય હો ઉસકી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરનેવાલાકી દૃષ્ટિ કહાં હૈ. સમજમેં આયા? વો ધર્મી જીવકી દષ્ટિ ધર્મી ઐસા ત્રિકાળી જ્ઞાયકભાવ વો ઉપર દૃષ્ટિ છે. તો ઉસકો યહાં શુદ્ધજ્ઞાન કહા, કિસકો ? ત્રિકાળીજ્ઞાન ભાવકો. સમજમેં આયા? હું સામે પાન એ માટે તો પાના બનાયા હૈ. ભગવાન ! અહીં તો કહેતે હૈ કે જૈસે આંખ, પરકા કર્તા ભોક્તા નહીં ઐસે દષ્ટિવંત જીવ જો દષ્ટિ જિસકો ધ્રુવ જ્ઞાન ત્રિકાળ જ્ઞાન ઉપર પડી હૈ, ઐસા ધર્મી જીવ એ ધર્મી ઈસકો કહે કે ત્રિકાળી જ્ઞાન ઉપર દૃષ્ટિ હૈ ઉસકો ઘર્મી કહીએ. સમજમેં આયા? આ તો મૂળ મુદ્દાકી બાત હૈ જરી કઠણ પડે પણ ભાષામાં કોઈ કઠણાઈ ન આયે ઐસી સરળ આતી હૈ પણ ઉસકો સમજનેકી દરકાર તો કરની ચાહીએ કે નહીં? સમજા સકતે હૈ કોઈ દૂસરા? સમજમેં આયા? કહતે હૈ કે જિસ પ્રકાર ચક્ષુ ઉસ પ્રકાર શુદ્ધ જ્ઞાન, દૃષ્ટિ ન લીયા પાઠમેં તો દૃષ્ટિ હૈ, “રિકી સયં *િ TIM” (વિદનો અર્થ નેત્ર કર્યો ) ઠીક, નેત્ર કર્યો. પણ અહીંયા દૃષ્ટિ લેવાની છે. અહીંયા જેમ વિકી ત્યાં છે એમ અહીંયા ST-નો અર્થ ત્રિકાળ જે જ્ઞાન, માથે કહ્યું છે ને પાછું નીચે (લખાણ ) કર્યું છે ભાઈ તમે, માત્ર દૃષ્ટિ નહીં પરંતુ ક્ષાયિક જ્ઞાન ભી ત્યાં લખ્યું છે જુઓ નીચે એ તો વાત થઈ ગઈ છે પહેલી એ ક્ષાયિક જ્ઞાનનો અર્થ દૃષ્ટિ છે. કયા કહા સમજમેં આયા? ધીમેથી શાંતિસે આ તો ચીજ અંતરકી હૈ યે કહેતે હૈ કે દૃષ્ટિમાં અહીંયા તો ભાઈએ કહ્યું કે અહીં દષ્ટિમાં તો નેત્રનું ઉતાર્યું છે. પણ દૃષ્ટિમાં તો દૃષ્ટિ જ ઉતારી છે અહીં શુદ્ધ જ્ઞાનમાં, કારણકે પીછે કહેતે હૈ માત્ર દૃષ્ટિ જ નહીં, પણ કેવળજ્ઞાન ભી અકર્તા–અભોક્તા હૈ ઐસા હિ દેષ્ટિવંત અકર્તા અભોક્તા હૈ એમ અહીંયા સિદ્ધ કરના હૈ, સમજમેં આયા? ભગવાન આત્મા ચૈતન્ય બિંબ, ધ્રુવ, અવિનાશી જિસકા અંશ જો ત્રિકાળ, ઉસકી ઉપર જિસકી દૃષ્ટિ હૈ, ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ દૃષ્ટિકા વિષય. મિથ્યાદર્શનકા વિષય એક સમયકી પર્યાય ને રાગ એ કાંઈ વિષય હુઆ નહીં ખરેખર તો. સમજમેં આયા? | મિથ્યાશ્રદ્ધા, મિથ્યા દેષ્ટિકા વિષય ખરેખર એ એનો વિષય જ નહીં એમ છતાં વિષય કહેના પડતે હૈ. કારણ વિષય કયા ઉસકા? દૃષ્ટિકા વિષય જો પૂરણ હૈ ઐસા વિષય આના ચાહીએ તો ઐસા મિથ્યાષ્ટિકા વિષય એ હું નહીં તો ખરેખર ઉસકા વિષય નહીં એમ કહેતે હૈ આહાહા! ભાઈ, શું કહ્યું સમજાણું? (મિથ્યાષ્ટિનો વિષય જ કાંઈ નથી) એઈ (મિથ્યાષ્ટિનો કોઈ વિષય જ નથી) વિષય જ નથી છતાં એણે વિષય બનાવ્યો છે દૃષ્ટિમાં વસ્તુ જે ત્રિકાળરૂપે છે પ્રભુ એ દૃષ્ટિમાં આવવો જોઈએ કારણ એ વસ્તુ જ ત્રિકાળ ધ્રુવ હૈ ઐસી દૃષ્ટિકા વિષય વો તો યથાર્થ છે. મિથ્યાદર્શનકા કોઈ વિષય જ નહીં કારણ એક સમયકી પર્યાય એ ખરેખર વસ્તુય નહીં (નહીં–નહીં) આહાહા.... સમજમેં આયા? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy