________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૪૧ અવસ્થાકો અહીંયા તળ કહેતે હૈ. એ તળમેં સબ જાનને દેખનેમેં આતા હૈ. ઐસે ભગવાન આત્મા, અહીં જુઓ; જ્ઞાનકી, કેવળજ્ઞાનકી પર્યાય પણ ક્ષાયિકભાવે પણ પર્યાય હૈ, તો ઓ પર્યાયમેં લોકાલોક જાનનમેં આતા હૈ. અરીસાકા દળ જો ત્રિકાળ હૈ, ઐસે યહાં પારિણામિક ભાવ જો ત્રિકાળ દળ હૈ ઉસમેં જ્ઞાનકી પર્યાય નહિ, કેવળજ્ઞાનકી પર્યાય નહિ.
આ તો અમૃતચંદ્રાચાર્યનો શ્લોક- “દર્પણ તલ ઈવ સકલૌ” બધા લોકાલોક, ત્રણ કાળકા દ્રવ્ય વસ્તુ ઉસકી શક્તિ ઔર ઉસકી અવસ્થા, દર્પણના તળમેં જેમ દીખનેમેં આતા હૈ, ભગવાનકી જ્ઞાન પર્યાયમેં જાનનમેં આતા હૈ. એ જ્ઞાનકા દળ જો ત્રિકાળ ધ્રુવ હૈ ઉસમેં નહીં. એઈ ભીખાભાઈ આહાહાહા ! હીરાભાઈ.
ભગવાન ધ્રુવ વસ્તુ હૈ, ઓ તો તળકી એક સમયકી કેવળજ્ઞાનકી પર્યાયસે ભી ભિન્ન હૈ. જેમ ઓ અરીસાકા દળ ભિન્ન હૈ, એક સમયકી પર્યાય, અહીં દાખલો ભાઈ બહુ આપ્યો છે ભાઈએ આપણા સોગાની. સોગાનીએ દાખલો ઘણી વાર આપ્યો છે. ન્યાલચંદ સોગાની સમજમેં આયા? કલકત્તાવાળા જો આત્મજ્ઞાન પાકર સ્વર્ગમેં ચલે ગયે. ઔર અલ્પકાળમેં કેવળજ્ઞાન લેગા ઐસી ઉસકી તાકાત હૈ. સમજમેં આયા? ઉસને ઘણીવાર દર્પણતા દર્પણ દળ દર્પણ દળ ઐસી વાત લીયા હૈ. કે દર્પણકા દળતો ત્રિકાળ ભિન્ન હૈ. ઉપરકી અવસ્થામેં સબ સ્વચ્છતા, કારણ ઓ સબ પ્રતિબિંબ બિંબકા પ્રતિબિંબ ઉસકી પર્યાયમેં દેખનેમેં આતા હૈ દર્પણકા દળ તો તદ્દન ભિન્ન હૈ સમજમેં આયા?
ઐસે ભગવાન આત્મા ઉસકા જ્ઞાન દળ જો ત્રિકાળ હૈ જ્ઞાન દળ ગુણ, ધ્રુવ ઉસમેં જાનકી ક્રિયાકી પરિણતિ નહિ, ઓ તો નિષ્ક્રિય હૈ. સમજમેં આયા.?
તો દર્પણ તળનું કહ્યુંને? અહીં તળનો અર્થ આમ ન લેતા, આમ તળ લેના - (તળ એટલે કયા) ઉપરની સપાટી ઉપરકી સપાટી, દર્પણકી ઉપરની સપાટી. ઐસે ભગવાન આત્મા આનંદકંદ જ્ઞાનકા ધ્રુવ વસ્તુ હૈ. ઉસકી ઉપરકી પર્યાય ઉસકી સપાટી હૈ, વસ્તુ તો વસ્તુ ધ્રુવ હૈ ઉસમેં તીન કાલકા જાનના ફાનનાકી પર્યાય ઉસમેં હૈ નહિ. આરે આ. સમજમેં આતે હૈ ને? સમજાય એવી વાત છે હોં ઐસી કાંઇ નહિ ભગવાન ત્રણ લોકનો નાથ પોતે છે, એને કયાં એની ખબર છે. સમજમેં આયા? પરમાત્મા સ્વરૂપ પોતે અપનેમેં પૂરા પડ્યા હૈ. ક્યાંય ગોતતે ને શોધતે ક્યાંક ડુંગરામાં પડયો હશે ક્યાંક શૈત્રુજ્ય હશે ક્યાંક સમેદશિખર હશે. એઈ આવે છે ને! ભાઈ સમયસાર નાટકમાં મેરો ધણી હૈ મેરે પાસ એવું આવે છે કાંઈ (બંધ અધિકાર) બંધ દ્વાર હૈ ઉસમેં હોગા (૪૮ પદ)
કયાંક હશે? મેરો ધણી હૈ ઐસા કયાંક લિખા હૈ, આ અહીં આવ્યું જુઓ રાગાદિ શુદ્ધતા અશુદ્ધતા અલખકી. વિકારી પર્યાય પણ ભગવાનની પર્યાય છે અને ત્રિકાળી શુદ્ધ પર્યાય પણ અલખ, પર્યાય હૈ હોં, નિર્મળ પર્યાય એ બી આત્માકી હૈ. એ કાંઈ પર્યાય પરકી હૈ ઐસા હૈ નહિ. સમયસાર નાટકમાં બંધ દ્વારા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com