________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦
ધ્યેયપૂર્વક જોય કર્તા, “દેશ્ય વસ્તુકી આંખ કર્તા નહીં હોતી.” આંખ, આંખ કહેતે હૈ ને વો? ચક્ષુ, ચક્ષુ દેખનેવાલી હૈ વો દેખનેકી ચીજકો કર્તા-હર્તા વો આંખ નહીં હૈ સમજમેં આયા? આંખ હૈ વો દેખનેવાલી આંખ દેખા, કર્તા ઔર વો દેશ્ય જો પદાર્થ હૈ, ઉસમેં જાનને લાયક અગ્નિ, શરીર, વાણી આદિ સબ, ઉસકો આંખ કર્તા નહીં હૈ ઐસા (સિર્ષ) દેખનેવાલી હૈ, પણ હૈ, નહીં હૈ ઉસકી પર્યાય ઉત્પન્ન કરે છે, ઔર પરકી પર્યાયકો આંખ અનુભવ કરે, ઐસા હોતા નહીં. આ તો દષ્ટાંત છે આ તો હજી દષ્ટાંત હૈ, દષ્ટાંતકા સિદ્ધાંત પીછે લેગા. પાઠમાં જો હૈ વો તો પીછે લેગા, સમજમેં આયા?
લોકોકો સરળ પડે સમજનેમેં એ કારણસે ભગવાન આચાર્યે દષ્ટાંત દીયા હૈ સમજમેં આયા? આ સમજનેકી ચીજ હૈ, અનંતકાળસે ઉસને ચૈતન્ય જ્ઞાયક જ્યોત ભગવાન આત્મા ઉસકે ઉપર જોર દીયા નહીં, દૃષ્ટિ ત્યાં લગાયા હિ નહીં. પરિણામ ઉપર લક્ષ, કાં રાગ ઉપર લક્ષ, કાં નિમિત્ત ઉપર લક્ષ, એક સમયથી પ્રગટ અવસ્થા ઉપર લક્ષ વો સબ મિથ્યાષ્ટિકા લક્ષ હૈ, સમજમેં આયા? મૂળ બાત હૈ ભગવાન.
કહેતે હૈ, યે નેત્ર દેખનેવાલી આંખ, ચક્ષુ દેખનેવાલી ચીજકો ઉત્પન્ન નહીં કરતા. ઉત્પન્ન કરે? કર્તા હૈ? ભોક્તા ભી આંખ નહીં.
જુઓ, જિસ પ્રકાર છે ને? જિસ પ્રકાર ને? તો જિસ પ્રકારના અર્થ દૃષ્ટાંત હૈ, ઉસ પ્રકાર, યે પીછે સિદ્ધાંત આયેગા સમજમેં આયા? જિસ પ્રકાર, ઉસ પ્રકાર (દષ્ટાંતસિદ્ધાંત) જિસ પ્રકાર નેત્ર કર્તા, કર્તા એટલે નેત્ર દેખનેવાલી કર્તા નામ આંખ, ચક્ષુ, વો દેશ્ય વસ્તકો અગ્નિ, શરીર, બરફ, વાણી આદિ ચીજકો “સંધૂક્ષણ કરનેવાલા પુરુષ અગ્નિરૂપ વસ્તુકો કર્તા હે” જૈસે અગ્નિ જલાનેવાલા, સુલગાનેવાલા તમારી ભાષા છે ને ઈ ભાષા છે ને? સમજમેં આયા? સંધૂક્ષણ કરતે હૈ ને સંધૂક્ષણ? અમારે કાઠિયાવાડી ભાષામેં વો, ગોબરકા ભૂકા હોતા હૈ ને ઝીણા ભૂકા ઉસમેં અગ્નિ લગતી હૈ. ક્યોંકિ સારા કઠણ લાકડુ હોય તો અગ્નિ પકડ ન શકે, પણ વહ ભૂકા હોતા હૈ ને ઝીણા ભૂકા કહેતે હૈ ને? ઝીણા ઝીણા તો વો અગ્નિ પકડ સકે, તો એ સંધૂક્ષણ કરનેવાલા, દેખો અગ્નિકો જલાનેવાલા, સંધૂક્ષણ કરનેવાલા અર્થાત્ “અગ્નિ જલાનેવાલા પુરુષ '' અગ્નિરૂપ વસ્તકો કર્તા હૈ – અગ્નિરૂપ વસ્તુકો બનાતે હૈ અગ્નિ ઉસ પ્રકાર કર્તા નહીં, ઉસ પ્રકાર આંખ દેશ્ય પદાર્થકો કર્તા નહીં. કહો સમજમેં આયા? (એકવારમાં સમજાય એવું નથી) ઘણી વાર આવશે. ક્યાં ગયા હીરાભાઈ? (જી. સાહેબ ) યહાં બેઠા હૈ કહો સમજમેં આયા? અમારે દો પંડિત હૈ ને વો –
દેખો યહાં આપણે “જ્ઞાનચક્ષુ” માં આવી ગયું છે કે નહીં? “ જ્ઞાનચક્ષુ” – પણ આ સીધું સમજે ને પાઠથી તો જરી ઉસકો ખ્યાલ આવે કે કયા ચીજ હૈ? તો કહેતે હૈ, નેત્રચક્ષુ કરનેવાલી, કયા કરનેવાલી? દેખનકા કાર્ય કરનેવાલી, એ આંખ જેમ દેખનેકી ચીજકો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com