________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૬૧ પ્રધાનતાસે યહાં કથન કિયા હૈ. આમ તો તીનભાવ (ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક) આ લીયા થા આંહી તો એકલા ક્ષયોપશમરૂપ ભાવ લિયા.
- ત્રિકાળી ભગવાન આત્મા ! જ્ઞાયક સ્વરૂપ વો તરફકી એકાગ્રતાસે જો વિકાસ હુઆ જ્ઞાનના પર્યાયમેં, યે ક્ષાયોપથમિક જ્ઞાનરૂપ હોનેસે “એકદેશ ભક્તિરૂપ હૈ–એક અંશે પ્રગટરૂપ હૈ (અર્થાત્ ) એક અંશ પ્રગટરૂપ હૈ, ચાહે તો મોક્ષ પ્રગટ હો તો પણ એક અંશ પ્રગટરૂપ હૈ, પર્યાય અંશ જ છે, ખંડ હૈ, અંશ હૈ, ભેદ હૈ એક સમયકી દશા વો કયા ચીજ (હું?).
ઐસા હોનેસે, તથાપિ ઐસી પર્યાય નિર્મળ પ્રગટ હુઈ, સ્વભાવ ધ્રુવકે આશ્રયસે, ધ્રુવ ચૈતન્ય ભગવાન ઉસકો અંદર દૃષ્ટિ-ધ્યેય કરકે, દૂસરી તરફસે દષ્ટિ સમેટ કરકે સમજમેં આયા? વો ભી નાતિસે કથન. અપના ચૈતન્ય ધ્રુવ જ્ઞાયકમેં દૃષ્ટિ લગાના ઓર વો તરફકા જ્ઞાન કરના ઔર ઉસમેં લીન હોના વો મોક્ષકા મારગ હૈ, શુભ અશુભ ભાવ કોઈ મોક્ષકા મારગ નહીં, સમજમેં આયા? ઐસી પ્રગટદશા, શક્તિમૈસે વ્યક્તતાપ્રગટ હુઈ નિર્મળ “તો પણ 'તથાપિ તોપણ કહતે હૈં ને તમારે હિન્દી ભાષામેં? (શ્રોતાઃ તો ભી) તો ભી તથાપિ ધ્યાતા પુરુષ ઐસા ભાતા હૈ સમ્યગ્દષ્ટિ ધ્યાન કરનાર આત્મા, કીસકો ભાતા હૈ કે ત્રિકાળી ચીજકો ભાતા હૈ. સમજમેં આયા?
શુદ્ધ ભગવાન આત્મા અનંત અનંત સુખસાગરકા સરોવર સુખસાગરકા ઉછલતા દરિયા. સુખસાગર ઐસી ચીજ જો ત્રિકાળી હૈ, ઉસમેં અંતરમેં એકાગ્ર હોકર, સ્વભાવના ધ્યેય બનાકર, જો પર્યાય નિર્મળદશા એક અંશે પ્રગટ હુઈ, પણ એ ધ્યાન કરનેવાયક નહીં, ધ્યાનમાં ઉસકો ધ્યેય બનાને લાયક નહીં, નંદકિશોરજી? આહાહા! “ધ્યાતા પુરુષ” અપના સ્વરૂપ શુદ્ધ, ધ્યાન કરનેવાલા આત્મા, સમ્યગ્દર્શનશાનચારિત્ર યે તીનોં ધ્યાન હૈ, ક્યા કહા? (સમ્યગ્દર્શનશાનચારિત્ર યે તીનોં ધ્યાન હૈં) ધ્યાન હૈ, યે ધ્યાન જિસકો પ્રગટ હુઆ, વો ધ્યાની કિસકો ધ્યાતા હૈં? સમજમેં આયા?
અનંત સુખસાગરકા નીર પ્રભુ જુઓ સાગરમેં નીર(જળ) હોતા હૈ ને? (શ્રોતા ) સાગરમેં તો નહીં હૈ! (ગુરુદેવ ) નહીં, નહીં, નહીં તમારા સાગરની વાત નહીં, યે તો નિજસાગર! અનંત સાગર! નીર (જ્ઞાનનીર સે પરિપૂર્ણ ) સમજમેં આયા? ઐસા પ્રભુ (આત્મા), ધ્યાન કરનેવાલા ધર્મી કિસકો ધ્યાતા હૈ? કિસકો ધ્યેય બનાતે હૈ? યે નિમિત્તકો-ભગવાનકો ધ્યેય નહીં બનાતે હૈં એમ કહતે હૈં (શ્રોતા.) ઘણી ચોખવટ (ગુરુદેવ ) આહા હા ! એ વિકલ્પ-દયા-દાન-વ્રતકા વચમેં હો ઉસકો (ધ્યાતા પુરુષ) ધ્યેય નહીં બનાતે હૈં, સમ્યગ્દષ્ટિ–ધર્મી જીવ, એકસમયકી નિર્મળ પર્યાય પ્રગટ હુઈ હૈ મોક્ષમાર્ગકી, ઉસકો ભી ધ્યેય નહીં બનાતે હૈં, સમજમેં આયા? બાર અંગકા નિચોડ સાર આ હૈ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com