SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૨૦ ૧૦૩ “વહી નિજ આત્મસ્વરૂપકી પ્રાપ્તિ હૈ”– નિજ આત્મસ્વરૂપકી પર્યાયમેં પ્રાપ્તિ હુઈ તો વહુ પર્યાયકો હી નિજ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કહેનેમેં આયા. વહી નિત્ય પદાર્થકી પ્રાપ્તિ હૈ” ત્રિકાળ ભગવાન જો નિત્ય હૈ નિત્ય તો પર્યાયમેં શુદ્ધતાસે ભાન હુઆ, વેદન હુઆ તો એ શુદ્ધતાકી પર્યાય, તો આ ત્રિકાળ શુદ્ધ હૈ, તો વો પર્યાયકો ભી નિત્ય પદાર્થકી પ્રાપ્તિ કહે દીયા હૈ. સમજમેં આયા? વહી પરમ સમાધિ” પરમ સમાધિ સમાધિ આ બાવા લગાતે હૈ વો નહીં, હોં. ભગવાન આત્મા ચિદાનંદકા પિંડ, ઉસકી અંતર અનુભવ કરકે પર્યાય જો પ્રગટ હુઈ, ઉસકો અહીં પરમ સમાધિ કહેનેમેં આયા હૈ. વહી પરમ આનંદ હૈ”- મોક્ષમાર્ગ એ પરમ આનંદ હૈ. મોક્ષમાર્ગમેં દુઃખ નહીં. કો'ક તો કહે, આહાહા ! મુનિઓકો કીતના સહન કરના પડે કષ્ટ, અરે કષ્ટ સહન કરના પડે વો ધર્મ હૈ? યે મોક્ષમાર્ગ હૈ? કષ્ટમેં તો રાગ આતા હૈ, આર્તધ્યાન હોતા હૈ. મોક્ષમાર્ગ તો પરમ આનંદ સ્વરૂપ હૈ. અતીન્દ્રિય આનંદકા શાંતિકા વેદન, ઉસકા નામ સમ્યગ્દર્શનશાન ને ચારિત્ર કહેતે હૈ. સમજમેં આયા? વહી નિત્ય આનંદ હૈ” નિત્ય-આનંદ લ્યો. હૈ તો નિત્યાનંદ ભગવાન પણ પર્યાય નિત્યમેંસે પ્રગટ હુઈ તો, કલ્પિત સુખ તો અનિત્ય હૈ, બાહ્ય સ્ત્રીમેં ને પૈસામે ધૂળમેં માન લે એ તો મિથ્યાત્વ ભાવ હૈ. સમજમેં આયા? કહો શેઠ? આ તમારા હજીરા ને મકાનમેં ને પૈસામેં સુખ હૈ? મોટરું ચાલીસ ચાલીસ બીડીયુમાં ફરતી હૈ ને સુખ હૈ? ધૂળમાંય નહિ હૈ– કલ્પના હૈ, દુઃખ હૈ, દુઃખી હૈ. આ ભગવાન આત્મા આનંદકા કંદકો જ્યારે પર્યાય ભેટી નિત્યાનંદ હો ગયા જાવ. સમજમેં આયા? “વહી સ્વભાવસે ઉત્પન્ન આનંદ હૈ” લ્યો સ્વભાવસે ઉત્પન્ન હુઆ આનંદ. “વહી સદાનંદ હૈ” સદાનંદ-સદાનંદી ભગવાન પ્રગટયા. સમજમેં આયા, ભગવાન આત્મા સદાનંદકી મૂર્તિ હૈ, ઉસકો સ્પર્શ કરકે, વિષય બનાકર, ધ્યેય બનાકર, જો પર્યાય પ્રગટ હુઈ, ઉસકો યહાં સદાનંદ કહુને મેં આતા. વહી શુદ્ધઆત્મા પદાર્થને પઠનરૂપ ધારક” એ જ આત્મ પદાર્થ પઠન સુખકા ધારક –એ આત્મ પદાર્થનું પઠન કર્યું ઉસમેં (બરાબર) અંતરની અનુભવ દશા પ્રગટી એને આત્માના પઠન કીયા (વાહ રે વાહ સ્વાધ્યાય). એ પીછે– સ્વાધ્યાય પીછે લેગા. (વહી પરમ સ્વાધ્યાય હૈ) આ તો પઠન સ્વરૂપના ધારક હૈ, ત્યાં સુધી.. વહી શુદ્ધ આત્મ પદાર્થને પઠનરૂપ સ્વરૂપના ધારક છે. એ આત્માકા પઠન કીયા પર્યાયમેં આહાહા !. શાસ્ત્ર પઠન તો સબ વિકલ્પ હૈ, એય. દિગંબર સંતોકી મસ્તી હૈ દેખો. સમજમેં આયા? સમ્યગ્દર્શનમેં ભી ઐસી મસ્તી હૈ, ઐસા ખુલાસા કરતે હૈ. વહી પરમ સ્વાધ્યાય હૈ” આ શાસ્ત્ર-સ્વાધ્યાય તો વિકલ્પ હૈ. સ્વ-અધ્યાય, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy