________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૪૩ પર્યાયકો દ્રવ્યમેં ખતવના, દ્રવ્યકો પર્યાયમેં ખતવના વો બડી ખતવનીમેં ફેર હૈ આ તો વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ વીતરાગદેવે જાના ઉસકી વાણીમેં વસ્તુ સ્વરૂપ ઐસા આયા ઔર ઐસા હૈ. ઉસકા નિરૂપણ હોતા હૈ.
વસ્તુ હૈ તો વસ્તુ ધ્રુવ હૈ ઔર એક સમયકા કાર્યરૂપી પર્યાય હૈ, પણ યે કાર્યકા કારણ ધ્રુવ ઐસા અહીંયા નહીં. આહાહા ! સમજમેં આયા? ધીમે-ધીમે સમજના યહ તો અમૃતકા ઝરણા હૈ, લ્યો ઝરણાં છે જયકુમાર ભી કહતે હૈં ભગવાન! બાત તો ઐસી હૈ કોઈ અલૌકિક બાત હૈ.
જીવ” કૈસા જીવ? કે ઉપર કહા ઐસા “સર્વવિશુદ્ધ-પારિણામિક-પરમભાવ ગ્રાહુક-શુદ્ધ ઉપાદાનભૂત” શુદ્ધ દ્રવ્યાર્થિકનકસે ધ્રુવ ત્રિકાળી ચૈતન્ય ભગવાન અપના નિજ સ્વરૂપ નિજસ્વરૂપ કાયમ રહનેવાલી ચીજ સત્ હૈ તો આદિ અંતકા ભાવ વિનાકી ચીજ વો (જીવ) કર્તત્ત્વ-ભોક્નત્યસે (શૂન્ય હૈ, યે અપની પર્યાયકા કર્તા ઔર ભોક્તાસે યે ધ્રુવ-દ્રવ્ય તો રહિત હૈ. સમજમેં આયા?
વિશેષ આયેગા પીછે હોં સ્પષ્ટીકરણ બહોત આયેગા યે તો (૩૨૦) ગાથા હૈ ન બડી આહાહા! જૈન ધરમ કિસકો કહતે હૈં ઉસકી તો ખબર નહીં. જૈનધરમકી પર્યાયધરમ તો પર્યાય હૈ અહીં તો કહેતે હૈ કે ધર્મ વિતરાગી પર્યાય હૈ ઉસકા ભી દ્રવ્ય તો કર્તા હી નહીં, ભોક્તા હી નહીં. આહા. હા સમજમેં આયા?
ધ્રુવ ચિદાનંદપ્રભુ નિત્યાનંદ નિર્વિકલ્પ નિષ્ક્રિય અભેદ ઐસા જો ધ્રુવસ્વભાવઐસા જો જીવ, વો જીવ, વો જીવ, અપની પર્યાયમેં રાગ ઔર નિર્મળપર્યાય-દોનોં કા કર્તા નહીં અને દોનોં કા યે ભોક્તા હી નહીં. સમજમેં આયા?
બંધ-મોક્ષકે કારણસે શૂન્ય હૈ, ભગવાન આત્મા, નિત્યાનંદ પ્રભુ! ધ્રુવ, સત્ યે તો બંધને કારણ-મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ યે પરિણામસે ભી ધ્રુવ તો શૂન્ય હૈ. યે પરિણામ ધ્રુવમેં હૈ નહીં. ઔર મોક્ષકા મારગ મોક્ષકા કારણ હૈ ને ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર, સમ્યગ્દર્શન જ્ઞાન કેવળજ્ઞાન, અહીં તો કારણ છે, મોક્ષકો કારણ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર વીતરાગીપર્યાય અવસ્થા હાલત, એ કારણથી ધ્રુવ શૂન્ય હૈ, યે પરિણામ ધ્રુવમેં હૈ નહીં. આહા.. હા ! સમજમેં આયા?
બંધ-મોક્ષકા કારણ ઔર પરિણામ, એ કયા લિયા વળી ? બંધ-મોક્ષકા પરિણામ એમ. વો કારણ થા- બંધ-મોક્ષકા કારણ અને આ બંધ-મોક્ષરૂપી સ્વતઃ પરિણામ. કેવળજ્ઞાનકા પરિણામ-સિદ્ધકી પર્યાયરૂપી પરિણામ અને બંધકા પરિણામ-વર્તમાન મિથ્યાત્વ આદિ, એ પરિણામસે ધ્રુવ શૂન્ય હૈ. આહાહા ! સમજમેં આયા? એ સિદ્ધકી પર્યાય અનંત કેવળજ્ઞાન અનંત કેવળદર્શન અનંતવીર્ય અનંત આનંદ ઐસી જો મોક્ષની પર્યાય હૈ ઉસસે ધ્રુવ શૂન્ય હૈ. ધ્રુવમેં મોક્ષકી પર્યાય હૈ નહીં આહાહા! સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com