________________
(૧૫). પરવશપણું (અવશિત્વ) છે. (જેને લીધે જોઈએ, તેમ, હાલી-ચાલી શકાય કે, ફરી શક્યો નહિ ) “કુળિયંતિ ગર્ભાધાનના દષથી એક પગ ટુંકે હાય; અથવા, એક હાથ ડિવા હોય તે કુણિરેગ છે. “પુનિત” કુબડે. પીઠ વિગેરેમાં કુબડાપણું હોય તે, કુબજ છે. માતપિતાના લેહી–વીર્યને દેષ હેય; તે તેથી, ગર્ભમાં રહેલા દોષોથી કુજ-(કુબડો) વામન વિગેરેની ખેડા શરીરમાં થાય છે. કહ્યું છે કે गर्ने वात प्रकोपेन, दौहृदेवाऽपमामिले भवेत् कुजः कुणिः पंगुः मूको मन्मन एव वा।।
ગર્ભની અંદર વાયુના પ્રકોપથી અથવા દેહલા ન પૂરાવાથી ગર્ભમાં રહેલે જીવ કુબડે કુણિરેગવાળે પાંગળે મુંગે કે મન્સન રેગવાળે થાય છે, આમાં મુંગો” અને સન્માન એકાંત રિત (પેટના રોગ પછીના રોગમાં) સુખદેષમાં બતાવે છે, તથા “ 'તિ (“ચ” સમુચ્ચયના. અર્થમાં છે) વાત, પિત્ત વિગેરેના કારણે ઉસન્ન થયેલા આઠ: પ્રકારના ઉદર રેગ છે, તે રાગવાળ ઉદારી છે, તેમાં જાદર રોગ અસાધ્ય છે, બાકીના તુર્ત થએલા દવા કરતાં મટે તેવા છે, તેના આ પ્રમાણે ભેદ છે.
प्रथक् समस्तैरपि चानिलायैः प्लीहोदरं बढ़ाई तथैव ।।