________________
(૧૩) . સિમ, (૮) વિચર્ચિકા (કાળીદાદર,) (૯) કિટિભા (ખરસવું,) (૧૦) પામી (ખસ,) (૧૧) શતારૂક (ઘણી ફિલ્લીઓ.) કુલ નાના મોટા ૧૮ છે, તે સામાન્ય ન્યથી જોતાં, બધાએ કેઢ-રે સંનિપાતથી થાય છે. છતાં પણ, વાત વિગેરેના ઊત્કટ દોષથી જુદા જુદા ભેદ વાળા ગણાય છે. તથા, રાજસ રેગ તે, રાજયમા (ક્ષય) રોગવાળે, રાજસી (ક્ષય) કહેવાય છે, અને તે ક્ષયરોગ. સંનિપાતથી ચાર કારણે થાય છે. કહ્યું છે કે – त्रिदोष जायते यक्ष्मा, गदो हेतु चतुष्टयात् वेगरोधात् क्षयाच्चैव, साहसाद विषमाशनात् ।१॥
ત્રણ દેલવાળે યક્ષમા (ક્ષય) નામને રેગ વીર્યના વેગને રોધથી વેગના ક્ષયથી, સાહસ કરવાથી તથા વિષમ (અગ્ય) ખેરાકથી—એમ ચારે કારણે થાય છે. તેજ પ્રમાણે અપસ્મારને રોગ વાત, પિત્ત અને કફના સંનિપાતથી ચાર પ્રકારે છે, તે રેગવાળે સારા માઠાના વિવેકથી વિકલ હેય છે, તથા ભ્રમ (ચ) મૂછ વિગેરેની અવસ્થાને તે રાગી ભગવે છે. કહ્યું છે કે, भ्रमावेश सतरम्भो, द्वेषोद्रेको हृतस्मृतिः अपस्मार इति ज्ञेयो, गदो घोर श्चतुर्विधः ॥१॥
ભમેળ ચડે, મૂછી વિગેરે થાય, શ્રેષને ઉછાળે થાય,