________________
(૧૪) વિસરી જવાની ટેવ થાય, એમ ચાર પ્રકારને આ “ઘર” અપરમાર રેગ જાણે. તેમાં બ્રાહ્મરંધ્ર પર્યત ભ્રમણ કરનાર વાયુ છે, તેનું મુખ્ય સ્થાન હત્યને પ્રદેશ છે. તથા જાતિ અક્ષિ (આંખ) ને જેમ બે પ્રકારે છે, પ્રથમને ગર્ભમાંજ રેગ થાય, અને બીજે જમ્યા પછી થાય છે, તેમાં ગર્ભ વાળાને દૃષ્ટિને ભાગ અપૂર્ણ હોય છે, તેને તેજ (પ્રકાશ) જન્મથી આંધળે બનાવે. તેજ પ્રમાણે, એક આંખમાંથી તેજ જતાં કાણો બનાવે છે. તે જ પ્રમાણે રાપણામાં જતાં, રક્તતા-(લાલાશ આંખમાં વધારે હાથ.) પિત્તપણુમાં જતાં, પિંગાક્ષ (પીળી આંખવાળો) અને કલેમપણાને પામતાં શુક્લાક્ષ (જોળી આંખવાળે) બને છે, વાતને પામતાં વિકૃત આંખવાળ બને છે, અને જમ્યા પછી જે રેગ થાય; તે વાત વિગેરેથી અભિળંદ-(આંખમાંથી પાણી ઝરવું) થાય છે. કહ્યું છે કેवातापित्तात् कफाद्रक्ता, दभिष्यन्द चतुर्विका प्रायेण जायते घोरः सर्व नेत्रामयाकरः ॥१॥
વાત, પિત્ત, કફ, અને રક્ત-(લેહી.) એ ચારથી અભિળંદ ચાર પ્રકારે પાણીનું ઝરવું થાય છે, અને પ્રાયેકરીને તેથીજ આંખના બધા રેગેને ઘર આકર (સમૂહ) થાય છે તથા નિાપતિ? જાડયતા-(ચરબીનું વધવું; અને લેહીનું પાણીનું થવું.) તેથી શરીરનાં બધાં અવયનું