________________
સંસાર ઉદરમાં જુદી જુદી વ્યાધિઓથી ઘેરાયેલા છે. આમ તેમ ભમે છે, તે બતાવે છે (અથ શબ્દ વાક્યના ઉપન્યાસ માટે છે) હે શિષ્ય! તું જે! તે સંસારી રખડતા છે ઉચ્ચ નીચ કુળમાં પિતાના શુભ અશુભ કર્મ ભેગવવાને ગયેલા (જન્મ પામેલા) છે, અને તે કર્મના ઉદયથી આવી અવસ્થાને ભગવે છે, તેમાં તેમને ઉપન્ન થતા સળ રેગ બતાવનાર ત્રણ શકે છે. તેમાં (૧) પ્રથમ રેગ, વાત, પિત્ત, લેમ્બ, અને તે ત્રણેના ભેગા થવાથી સંનિપાત એમ
ચાર પ્રકારે ગંડ (કંઠમાળ) છે, તે ગંઠ જેને હોય તે 'ગંડી કહેવાય છે, એટલે ગંડમાળા નામને રેગ તે સંમારી
જીવને થાય છે, તેજ પ્રમાણે બીજા પણ રેગો થાય છે, તે બતાવે છે, (અથવા શબ્દ દરેક રોગ સાથે જોડ) અથવા રાજસી એટલે અપસ્માર (ક્ષયને ભેદ) વિગેરેને રેગ થાય છે, એથવા અઢાર પ્રકારના કે રેગવાળો કેટીએ થાય છે, તેમાં સાત મિટા કેહ છે, તે આ પ્રમાણે
(૧) ગણ (૨) કુમાર (3) નિની (૪) રપાઇ (4) નિનાદ (૬) ઊEા (૭) ર. (લાલ દાદર) આ સાતે પ્રકારના કે બધી ધાતુમાં પ્રવેશ થવાથી અને અસાધ્ય થઈ જવાથી તે સાતે ભયંકર છે.
નીચલા અગીઆર કેદ ક્ષક છે. . - (૧) રણુળઆરૂષ્ક, (૨) મહાકુષ્ટ, (૩) એકકુણ, (૪) ચર્મળ, (૫) પરિસર્પ, (૬) વિસઈ (૭)