________________
(૧૦)
તેમાં છિદ્ર સમાન-મનુષ્યજન્મ, તથા આર્યક્ષેત્ર સુકુળમાં જન્મ મળ; અને સમ્યફવની પ્રાપ્તિરૂપસુંદર ચંદ્રવાળું આકાશતળ મેળવીને મેહના ઊદયથી પિતાની જ્ઞાતિ માટે, અથવા વિષયસ્વાદના ઊપગ માટે સારાં સંયમનાં અનુ ઝાન ન કરતાં, સફળતા (મોક્ષને) પામતું નથી અને તેવીરીતે વખત ગુમાવી, તે સામગ્રી ગુમાવી દેવાથી પાછા કાચબાના વિવર માફક કયાંથી તેવી ઉત્તમ સામગ્રી મેળવી શકે ? - આ કારણથી ગુરૂ ઊપદેશ આપે છે કે, હે ભવ્ય સેંકડે માં પણ, દુપ્રાપ્ય એવું કવિવરરૂપ-સમ્યકૃત્ય પામીને એકક્ષણ માત્ર પણ, તમારે પ્રમાદવાળા ન થવું ફરીથી પણ, સંસારલુબ્ધ-જીનું બીજું દષ્ટાંત કહે છે:
ચણા-વક્ષે પિતે ઠંડ, તાપ, ધુજારે (કંપવું) છેદન શાખા ( ડાળીઓનું) ખેંચવું; ભ પમાડવેર મરડવું; ભાંગીનાંખવું. એવાં અનેક ઊપદ્રને સહેવા છતાં પણું, પિતાનાં સ્થાનને તેમાં સ્થિર બનીને તે છોડતાં નથી. તે પ્રમાણે સાધુને બેધ આપે છે કે, એ વૃક્ષે પ્રમાણે જેઓ કમથી ભારે છે, તેવા મોહાંધ–જી અનેક ઊંચનીચ કુળમાં ઉત્પન્ન થઈને ધર્મચારિત્રને એગ્ય પિતે હોવા છતાં, પણ રૂ૫ વિગેરેની ચક્ષુદિયેની અનુકુળતામાં, અને તેજ પ્રમાણે મધુર અવાજ વિગેરે વિષયમાં વૃદ્ધ બની શરીર માનાં દુખ ભોગવવા છતાં રાજાની ઊપદ્રવથી પીડા