________________
- અનાત્મ પ્રજ્ઞાવાળા (કુ બુદ્ધિવાળા) છે, પ્ર–તેઓ શા માટે
સંયમમાં ખેદ માને છે? ઉ– હું કહું છું. અહીં દષ્ટાંત વડે સમજાવે છે કે શા કારણે તેઓ ખેદ પામે છે. | (સૂત્રમાં તે શબ્દ “તેના અર્થમાં છે, જે શબ્દ
“ચ” ના અર્થમાં છે, અને તે વાયના ઉપન્યાસ માટે છે) | કુંડના કાચબાનું દષ્ટાંત. | કઈ કાચ મોટા કુંડમાં વિનિવિષ્ટ (પ્રેમી) ચિત્ત. વાળો બનીને ગૃદ્ધ બનેલે અને પલાશ (કેમળ પાંદડાંવડે) ઢંકાયેલે (તથા સૂત્રમાં પ્રાકૃતના નિયમ પ્રમાણે વ્યત્યય કરવાથી) ઊન્માર્ગ એટલે, ઉપર આવવાનાં વિવર (છિદ્ર)ને મેળવતે નથી, અથવા, જેના વડે ઊંચે કુદાય; તે ઊન્મ
ય છે. અથવા, ઊંચે જવાય તે, ઊન્માર્ગ છે, તે ઊન્માર્ગ મેળવી શકતું નથી. અર્થાત્ જે કુંડમાં તે કાચબે રહેલ છે, તે, પાણી ઉપર પાંદડાં વિગેરે છવાઈ જવાથી બીલકુલ ઢંકાઈ ગયું છે. તેથી, તે કાચ બહાર આવી શકતું નથી. આ કહેવાને આ સાર છે
કેઈ માટે કુંડ (હેજ) એક લાખ જોજનના વિસ્તારવાળે છે, અને તે અતિશે શેવાળના ઝુંડથી કઠણ બની ગયેલા જાળના સમૂહથી ઢંકાઈગયેલે છે, અને તે કુંડમાં જુદા જુદા રૂપવાળા કરિ ( * ) મગર, માછલાં, વિગેરે