________________
અધ્યયન ૧ લું.-ઉદેશ ૩ જે.
( ૨૩ )
એક કહે છે કે, એ લોક સ્વયંભુ એટલે વિષ્ણુ તેણે નીપજા. અથવા તે વિસ્તુ પહેલા એકજ હતો તેણે જગત નીપજાવવાની ચિંતા કરી ત્યારે બીજી શકિત નીપની, ત્યાર પછી જગતની સૃષ્ટી નિષ્પન્ન થઈ. એવું મહર્ષિએ કહ્યું છે. ત્યાર પછે. સ્વયંભુએ લોક નીપજાવીને એવું ચિંતવ્યું છે એટલે, જગત સૃષ્ટીને સમાસ ક્યાં થશે ? તે વારે માર એટલે યમ નીપજાભે. પછી તેણે મારે માયા નીપજાવી તે થકી એ લોક મરે છે, તે કારણ માટે એ લેક અશાશ્વત છે. જે ૭ છે
વલી તેહિજ કહે છે એક બ્રાહ્મણ તથા એક શ્રમણ જે ત્રિદંડી પ્રમુખ તે એમ કહે છે કે, એ સચરાચર જગત તે અંડથકી નિપનું છે; તે એમ કહે છે કે જે વારે જગતમાં કાંઇ વસ્તુ ન હતી સર્વ પદાર્થ સૂન્ય સંસારું હતું તે વારે બ્રહ્માયે પાણીમાં ઇંડું સરક્યું, પછી તે ઈંડું વધ્યું તે વારે તે ભાંગીને બે ખંડ ધયા; તે માંહે થકી અધોલેક અને ઊર્ધલેક નીપજ્યા તેમાં સમસ્ત પ્રજા ઉત્પન્ન થઇ, એવા અનુક્રમે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, સમુદ્ર, નદી, પર્વત, ગામ આગર, નગર, ઇત્યાદિક સર્વ સ્થિતિ ઉત્પન્ન થઈ; એ કારણે એ બ્રહ્માયે એ સર્વ તત્વ એટલે પદાર્થ તે કીધા. એ રીતે તે બ્રાહ્મણદિક પરમાર્થને અને જાણતા થકા મૃષા બેલે છે. જે ૮
હવે ગ્રંથકાર અને ઉત્તર કહે છે. એ રીતે પૂર્વે જે દર્શની કહ્યા તે, પોત પોતાના પર્યાયે કરી એટલે પોત પોતાની ક૯પનાએ એમ કહેજે, એ લોક અમુક અમુક પ્રકારે કીધો છે, પરંતુ તે તત્વ કાંઈ જાણતા નથી, એ લેકતે કદાપિ કાલે વિનાશ પામે નહીં, એની આદિપણ નથી અને અંત પણ નથી, તેથી એને કર્તિ કેઈ નથી, એવો પરમાર્થ તે જાણતા નથી; પણ અજાણ થતા ફાવે તેમ બેલે છે. ૯