________________
અધ્યયન ૧૨ મું.
( ૧૬૫)
હોય, તેજ કર્મ લાગે, તે માટે એના મતે ક્રિયાપણુ નથી, એવું સિદ્ધ થયું, તે કારણે ક્રિયાનું ઉપજાવેલું જે શુભા શુભ કર્મનું બંધ તે પણ કેવી રીતે સિદ્ધ થાય? એવી રીતે તે અકિવાદી નાસ્તિક મતના ધારક કર્મ થકી નથી શકાતા થકા ક્રિયાને કર્મ બંધ માનતા નથી, તે માટે એને આક્રિયાવાદિ કહિએ, ઇ . - તે લેકાયિક પરવાદી પિતાની વાણી કરી, ગ્રહ્યા અર્થને વિષે પણ વળી પિતાનેજ વચને નિષેધ કરતાં થકાં, મિશ્રભાવને જ અંગીકાર કરે છે, એટલે પોતે બોલતા થકાજ જેની અસ્તિ કહે, તેની જ વળી નાસ્તિ કહે તેમજ જેની નાસ્તિ કહે, તેનીજ અસ્તિ કહે છે. એ રીતે મિશ્રભાવ જાણે કેમકે જે નાસ્તિક જીવાદિક પદાર્થોને અભાવ કહે છે, તે પણ પોતે પિતાના શા કરી પોતાના શિષ્યને પોતાને માર્ગ શીખાવે છે, કે સર્વ પદાર્થ શુન્યપણે છે, તે વારે પોતે તથા શાસ્ત્ર, અને શિષ્ય, એ ક્યાં છે ? એમ ન વિચારે, તે માટે એ અસંબંધ વચનના બોલનાર, માટે અને મિશ્રભાવ સહિત જાણવા, તથા સાંખ્ય દર્શની એમ કહે છે કે, આમા સર્વવ્યાપિ છે, તથા અકિય છે, એ પણ અસમંજસ બોલે છે, કારણ કે, એ દર્શનવાળા એમ કહે છે. કે પ્રકૃતિને વિયેગે છે, જે એમ છે, તે આત્માને બંધ મેક્ષનો સદભાવ થા એ, એમ સિદ્ધ થયું, કારણ કે પ્રકૃતિને બંધ હતો તેને વિયોગ થવાથી મોક્ષ થયો, એથી સ્પષ્ટ માલમ પડે છે કે, બંધ મોક્ષને સદભાવ થયો, અને બંધ મોક્ષના સદભાવને લીધે આત્મા સક્રિય છે, એવું એમનાજ બોલવા ઉપરશી જણાય છે, તે પોતાનાજ વચનથી જેનું સ્થાપન કર્યું તેને પોતાનાજ વચનથી ઉથાપે છે, એ રીતે મિશ્રભાવ સર્વ દર્શનીઓને જાણ. એ વણકો માત્ર લખ્યું છે, તે અકિયા વાદી આદે દેહને જે પરવાદી છે, તે જૈન મતાનુસારીને અ