Book Title: Suyagadanga Sutra Bhashantar Part 01
Author(s): Tribhovandas Rugnathdas Shah
Publisher: Tribhovandas Rugnathdas Shah

View full book text
Previous | Next

Page 177
________________ * અધ્યયન ૧૨ મું. ( ૧૭૧ ) શૂરવીર થાય તે પરીસહાદિકને છતે, ૧૭ | " હવે શું જાણીને સાવઘાનુષ્ઠાન ન કરે તે કહે છે. ડહરા એટલે બાળક તે અંહી પૃથિવિકાયાદિક તથા બેંદ્રિયાદીક લઘુ જાતીના છ લે તે પણ જીવ છે, અને (વય) એટલે મહેટા હતિ પ્રમુખ તે પણ જીવ છે, એવું જાણીને તે સહુ જીવને સર્વ ચિદ રજ્યામક લેકને વિષે પોતાના આત્મ સમાન દેખે, એ મહત લેક એટલે સંસાર તેને સારી રીતે આલેચીને સર્વ સ્થાનક અશાધતા જાણીને આ સંસારમાં કેઇને સુખ નથી, એ જાણીને જે પંડિત તત્વને જાણ હોય તે અપ્રમત્તપણે સંયમને વિશે પ્રવર્તે શુદ્ધ સંયમ પાળે. ૧૮ જે કે પોતાના આત્માને તથા પરના આત્માને સમ્યક પ્રકારે જાણે એટલે જેવી રીતે પોતાના આત્માને જાણે તેવી રીતે પરના આત્માને પણ જાણે, તે પુરૂષ પોતાને ઉદ્ભરવાને સમર્થ હોય, અને બીજાને પણ ઉદ્ધરવાને સમર્થ થાય, તે - તિત પ્રકાશવાન ચંદ્રાદિત્ય પ્રદીપસમાન ગુરૂને જાણીને સર્વ કાળે સેવે, જે વિચારીને શ્રી વીતરાગ ભાષિત ધર્મના સ્વરૂપને સમ્યક પ્રકારે કરી પ્રગટ કરે છે ૧૯ જે પિતાના આત્માને સમ્યક પ્રકારે જાણે, જે લેકા લેકનું સ્વરૂપ જાણે, જે જીવની ગતિ આગતિ જાણે, અથવા ચારે ગતિનું સ્વરૂપ જાણે, તથા અનાગતનું સ્વરૂપ જાણે, એટલે જ્યાં ગયે થક જીવ ફરી ન આવે એવી જે મેક્ષ ગતિ તેના સ્વરૂપને જાણે, તથા જે શાશ્વતા પદાર્થ અને અશાધતા પદાર્થને પણ જાણે, તથા જે જીવના જન્મ અને મરણને પણ જાણે, તથા જન એટલે લેક તેનું ઉપપાત એટલે ઉત્પતિ દેવ નારકાદિકને વિષે થાય છે તે પણ જાણે છે. તે ૨૦ છે અધે ગતિ નરકાદિકને વિષે અશુભ કર્મને વિપાકે છ

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210