Book Title: Suyagadanga Sutra Bhashantar Part 01
Author(s): Tribhovandas Rugnathdas Shah
Publisher: Tribhovandas Rugnathdas Shah

View full book text
Previous | Next

Page 195
________________ અધ્યયન ૧૪ મું. ( ૧૮ ) કરી બેલે, (અખલિયઅવિચ્યામેલિ ઈત્યાદિક) પણ ભારે તથા ગુરૂને સમીપે સાંભળીને, સમ્યક પ્રકારે અર્થ દેખીને, ભલી રીતે તે અર્થને વિચારીને આજ્ઞા વિશુદ્ધ વચન પ્રર્યુ એમ ઉત્સર્ગ અપવાદ માર્ગને દર્શાવનારી એવી શુદ્ધ વાણી કહેતે થક, સાધુ પાપનું વિવેક કરે, એટલે પાપનું પરિહાર કરે છે ૨૪ છે શ્રી તીર્થંકરાદિકે જેમ વચન કહ્યાં છે, તેમજ ભલીરીતે શીખે તેમજ પાળે તેમજ મુખથી ભાષે, એટલે પ્રકાશે, તથા (વેલ) એટલે મર્યાદા ઉલ્લધે નહીં, વળી સાવધ વચન બેલે નહીં, એ તે (દિઠ્ઠીમ) એટલે સમ્યક દ્રષ્ટીવંત તે પિતાનો સમ્યક દર્શન લૂસાએ નહી, તેવી રીતે પરૂપણ કરે તે પુરૂષ શ્રી તીકરભાષિત સમાધિ માર્ગ બેલી જાણે છે ૨૫ છે આગમાર્થ કહેતો કે સે નહીં, એટલે અપશબ્દ બોલી સૂત્રાર્થ દુષવે નહીં તથા પ્રચ્છન્નભાષી ન થાય, એટલે સૂત્રર્થ ગોપવે, નહી, સત્રને ભલો અર્થ પ્રકાશે, તથા ત્રાઈ એટલે છકાયને રક્ષપાલ એ સાધુ સુત્ર અર્થ અન્યથા ન કરે, ગુરૂની ભક્તિ આલોચીને બેલે, પણ ગુરૂની અભક્તિ થાય તેમ ન બેલે, જે રીતે શ્રુતને શમ્યક પ્રકારે કરીને ગુરૂસમીપે સાભળ્યું હોય, તે રીતે જ અર્થ બેલે, (અન્યથાક્ષણે બંદે ભવતિ)ર૬ તે સાધુનું એ રીતે ઉપદેશાદિક અવસરે પ્રકાશતો સુત્ર શુદ્ધ કહેવાય, તથા ઉપધાનવંત એટલે જે સુત્રને જે તપ સિધાંતમાં કહ્યું છે તેને ઉપધાન કહિયે, તેને કરનાર જે જે ધર્મ સમ્યક જાણે, તે તે ધર્મ ત્યાં ત્યાં અંગીકાર કરે, જેમ જેમ શ્રી વીતરાગની આજ્ઞામલે, તેમ તેમ ધર્મ ભાષે, પણ શ્રી વીતરાગની આજ્ઞા વિસધ ન બેલે, એ જે થાય તે આદેય વચન એટલે સમસ્ત લેકને ગ્રાહ્ય માનનીક વચન બોલે, તથા

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210