Book Title: Suyagadanga Sutra Bhashantar Part 01
Author(s): Tribhovandas Rugnathdas Shah
Publisher: Tribhovandas Rugnathdas Shah

View full book text
Previous | Next

Page 201
________________ અધ્યયન ૧૫ મું. ( ૧૫ ) nonnnnnnnnnn " કદાચિત મેધાવી એટલે સમ્યક જ્ઞાનવંત કયા થકી આવીને ઉપજોખરા, પરંતુ તે કેવા હોય તો કે, તેમજ કર્મખપાવીને ગયા જે કર્મ ખપાવીને ગયા, જેને નિદાન પ્રતિજ્ઞા નહી તે અપ્રતિજ્ઞ નિરાશસ એવા હોય તેને સંસારમાંહે ઉત્પત્તિ અને મરણ નથી, જે કારણે તથાગત શ્રી તીર્થંકરાદિક નિદાન રહિત નિરાશસ તથા લેકને અનુત્તર સર્વોતમ પ્રધાન જ્ઞાન થકી ચક્ષુભૂત જાણવા / ર૦ || (અનુતર) એટલે પ્રધાન સંયમ રૂ૫ સ્થાનક તે કાશ્યપ શ્રી મહાવીર દેવે કહ્યું, જે સંયમ સ્થાનક પાળીને એક મહાપુરૂષ ઉપશાંતકષાયત એવા છતા, પંડીત વિવેકના જાણ સંસારને અંત પામે. તે ૨૧ / (પડિત) એટલે સદસદ વિવેકના જાણ તે, સંયમને વીર્ય બળ પામીને નિ:શેષ સમસ્ત કર્મને નિર્ધાતન કરવાને અર્થે પ્રવર્તક એ ડિત વીર્ય ઘણું ભલે પામ દુર્લભ તેને પામીને પૂર્વકૃત કર્મને (ધુણે)એટલે ખપાવે કોઈ નવા કર્મો જ કરે. સારા * શ્રી મહાવીર ઉત્તમ સાધુ તે ન કરે શું ન કરે કે, આનુપવી મિથ્થાવ અવિરતિ, પ્રમાદ, અનુક્રમે કીધું, જે પાપરૂપ રજ તે ન કરે પાપરૂ૫ રજ કરી (સમુહભૂત) એટલે એકઠા કીધા જે અષ્ટપ્રકારના કર્મ તે કર્મને (હિવા) એટલે હણીને સત્ય સંયમ પાળીને મોક્ષને શન્મુખ થાય, એ ૨૩ - જે સંયમરૂપ સ્થાનક તે સર્વ સાધુ ચારિત્રિયાને મને વાંછિત સ્થાનક જાણ, વળી તે સંયમાનુષ્ઠાન કહે છે કે શલ્યર્તન એટલે શલ્યને છેદનાર એવા સંયમને સમ્યફ પ્રકારે આરાધીને ઘણું પ્રાણી સર્વથા કર્મને અભાવે સંસાર સમુદ્ર થકી તર્યા, અથવા સર્વથા કર્મના ક્ષયના અભાવે દેવત્વપણે વિમાનિકમાં જઈ ઉપના એકાવતારી પ્રમુખ થયા. ૨૪ in

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210