Book Title: Suyagadanga Sutra Bhashantar Part 01
Author(s): Tribhovandas Rugnathdas Shah
Publisher: Tribhovandas Rugnathdas Shah

View full book text
Previous | Next

Page 186
________________ ( ૧૮૦ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.--ભાગ ૧ લા. મિચ્છાદર્શની શ્રી વીતરાગના વચન ઉપર અસદ્ણા કરતા ચકા, ક્ષુદ્રપણું કરે, અવા છ્તા વિરૂપ કરે જેમ પાળક પ્રેાહિતના સ્કંદસુરિ ઉપર, ક્ષભાવ થયા તેની પેરે જાણવું, આચુષ્યના કાળનું પ્રમાણ ધણા હોય તેને ઘટાડે અર્થાત આયુષ્યનું વિનાશ કરે તે માટે સાધુ જણ આગલાનું અભિપ્રાય લઇને પછી, તેના આગળ અર્થ પ્રકારો સ્વપરોપકારને અર્થે એલે અન્યથા માનમેવ શ્રય, ॥ ૨૦ ॥ ܬ ધૈર્યવાન બુદ્ધિમાન સાધુ દેશનાને અવસરે શ્રેતાના કર્મ એટલે અનુષ્ઠાન, તથા છંદ એટલે ચિત્તને ભાવ, અને જુદા જુદા જાણીને એ તાવતા સમ્યક રીતે જાણીને યથા ચાગ્ય ભાવ ધર્મ કહે, તથા શ્રાતા પુરૂષનું આય ભાવ એટલે, આત્મા ભાવ તે વિષય ઉપર નૃદ્ધપણું એટલે મિથ્યા પરિણામ તેને સર્વથા પ્રકારે, વિશેષે કરી નિધાટે એટલે દુર કરે, અને ગુણને વિષે તેને સ્થાપે, વળી રૂપ જેસ્ટ્રિયાક્રિકના અંગાપાંગના જોવા વાળા એવા અલ્પ બુદ્ધિવાન તુચ્છ પ્રાણી તે ધર્મ થકી લેાપાએ પ્રહલેાકે ચ્છેદનાદિક પીડા પામે પલેાકે નરકાદિકના દુ:ખ પામે માટે એ ભયના કરનાર છે, એ ધર્મ થકી ભ્રષ્ટ કરે એમ કેઇ શ્રાતા કહે, શ્રેતા શ્રીને મૃદ્ધ હોય, તે વારે અપવાદ ધરે, તે વારે પડિત આગલાના ભાવ ગ્રહણ કરીને, ત્રસ, તથા સ્થાવર જીવાતે, હિતના કરનાર એવા ધમોપદેશ કરે. ॥ ૨ ॥ સાધુ દેશના આપતા થકા પુજન, તથા વસ્ત્રાદિકના, લાલની વાંચ્છા ન કરે, તથા શ્લાધા એટલે આત્માની પ્રશંસા તેની પણ વાંછા ન કરે, તથા રાગ, અને દ્વેષ, કાઇની સાથે સર્વથા ન કરે, અથવા કેાઇની નિંદા વિકથા પણ ન કરે, એમ સર્વથા પ્રકારે અનિષ્ટ અનર્થકારી એવી પુજા સત્કારાદિક વસ્તુ તેને સમપણે વર્ષે, તથા અનાકુલ એટલે ક્ષોભાદિક રહિત,

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210