________________
અધ્યયન ૧ર મું.
(૧૮)
સ્થાનકે છે, તથા આ લોકને વિષે નાયક એટલે સ્વામિ છતા, આ લોકને વિષે પિતાના પ્રજાલકને, આ ભવે, તથા પરભવે, હિતકારી એ સમ્યક ધર્મ માર્ગ પ્રકાશે છે. (તથા તથા) એટલે જેવા જેવા પ્રકારે એ લેક પંચાસ્તિકાય રૂ૫ તે દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાયે શાશ્વત થાય, તેવા તેવા પ્રકારે કહે, અથવા જેમ જેમ રાગ દ્વેષની વૃદ્ધિ, તેમ તેમ સંસારની વૃદ્ધિ થાય, એમ કહે, જે સંસારને વિષે પ્રજા એટલે જીવ, તે રાગ દ્વેષે વ્યાપ્ત છતા નાના પ્રકારે રહ્યા છે, તે હે માનવ ! તું એમ જાણ છે ૧૨ છે
હવે તે નાના પ્રકાર કહે છે. જે રાક્ષસ વંતરાદિક યમલેકિકા જે પરમાધામકાદિક દેવ જે વૈમાનિક, તિષાદિક, દેવ (ગાંધર્વ) એટલે વિદ્યાધરાદિક, તથા પૃથવીકાયાદિક આકાશગામી, એવા પક્ષીઓ તથા વાયુપ્રમુખ, તથા પૃથિવિને વિષે આશ્રી એવા જે અનેક બેંદ્રિયાદિક છવ, તે સર્વ પોતતાના કર્મ કરી વળી વળી ચતુર્ગતિક રૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. તે ૧૩ છે
શ્રી તીર્થ કર ગણધરાદિક, તે એ જે ઘ એટલે સંસાર તેને અપાર સ્વયંભુરમણ સમુદ્ર સરખે કહે છે એમ તુ જાણ તે સમાન સંસાર ગહન છે. દર મેક્ષ એટલે અત્યંત દુસ્તર છે અસ્તિવાદીને, પણ જે એમ છે, એટલે સમ્યક પ્રવર્તકને, પણ આ અપાર સંસાર સમુદ્ર અત્યંત દુરસ્તર છે, તો નાસ્તિક વા. દીને તો અત્યન્ત દુસ્તર હોય, એમાં કેવું જ શું જે આ સંસારને વિષે સાવધ ધર્મના પ્રવર્તક કુમાર્ગે પતિત પાંચેન્દ્રિય સબંધી વિષયના સેવનાર તથા અંગના જે સ્ત્રી તેને વશ પડયા છતા રહે છે, તે ત્રસ, સ્થાવર રૂપ, બે પ્રકારનું જે લેક તે માંહે - રાગ દ્વેષે કરી પરિભ્રમણ કરે, ૧૪.
.