________________
( ૧૭ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર –ભાગ ૧ લે.
વને શરીર પીડાદીક સંતાપ ઉપજે છે, તે સર્વ જાણે જે આ શ્રવ ઈંદ્રિય કષાય યોગ અને અગ્રત ઈત્યાદિક સર્વ જાણે, તથા સંવર તે સમિતિ ગુપ્તિ અને પરીસહ ઇત્યાદિક સર્વ જાણે, તથા પાપોદય થકી દુખ ઉત્પન્ન થાય તે જાણે, અને ઉપલક્ષણ થકી પુષ્યને બેતાળીશ ભેદ પણ જાણે, વળી નિર્જરાના બાર ભેદને પણ જાણે, તથા બંધના ચાર ભેદને પણ જાણે, તે પરમાર્થ થકી ક્રિયાવાદ બલવા યોગ્ય થાય, તે ૨૧ . - એવા જે સામ્યવાદી તેને ફળ દેખાડે છે. શબ્દ જે વીણા વસ પ્રમુખ શ્રેતિંદ્રિયને સુખના આપનાર તેને વિષે તથા રૂપ તે અનેક કાષ્ટ, કર્મ, ચિત્ર કર્મ, તથા લિસ્વકર્માદિકને, વિષે અસજામાન એટલે તેના ઉપર રાગ દ્વેષને ટાળતો થકો તથા ગધને વિષે, રસને વિષે, (અદુસમાન) એટલે શ્રેષને અણકર , શકે છવિતવ્ય અને મરણની વાંછા ન કરે, સમતા ભાવે વ, આદાન એટલે સંયમ તેને વિષે ગુપ્ત એટલે તેને રક્ષપાળ છતો વલય એટલે માયા તેના થકી વિમુક્ત છતે સંયમ પાળે તિરે. રર
इति श्री सूत्र कृतांगने विषे समयसरण नामे बारमा ગયથા સમાપ્ત થયો.
हवे यथातथ्य नामे तेरमो अध्ययन प्रारंभीये छै ये बारमा अध्ययनमा जुदा, जुदा, दर्शनीउना समवसरण कह्या, नंतर तेरमा अध्ययनमा यथातथ्य एटले सत्य, स्वरुप, देखाडे छे.
યથાતથ્ય, સમ્યક જ્ઞાનનો સ્વરૂપ, હવે પ્રવેદિયું, એટલે કહીશું, તથા જીવને નાના પ્રકારના જ્ઞાનાદિક જે ઉત્પન્ન થાય,