________________
( ૧૭૦ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લો.
અજ્ઞાની એ મિથ્થામતિવાળુ છવ કર્મને જે સાવધા રંભ તેણે કરી પૂર્વ કૃત કર્મને ખપાવે નહીં, પરંતુ સાહમાં નવા કનું બંધ કરે આશ્રવને સર્વ પ્રકારે રાધન કરવા થકી સૈલેસી કરણ વસ્થાયે (ધીર) એટલે મહાવત એ પુરૂષ કર્મને ખપાવે છે. જે મેધાવિ એટલે પિડિત મહાનુભાવ હોય, તે લેભમય એટલે પરિગ્રહ તે થકી અતીત એટલે રહિત હોય, એમ સંતોષી છતો પાપ ન કરે, તે ૧૫ /
જે પુરૂષ એવા હોય તે કેવા થાય! તે કહે છે. તે શ્રી વીતરાગ અતીત, અનાગત, અને વર્તમાન, એ ત્રણે કાળ આશ્રી તથા (ગત) એટલે યથા વસ્થિત જેમ છે તેવી રીતે લોકમાંહે સર્વ જીવોના ભાવી સુખ દુ:ખાદિકના જાણ એવા થાય, પરંતુ વિભગ જ્ઞાનીની પેરે આવું પાછું ન જાણે એવા
અન્ય જીવોને સંસારને પાર પમાડે, પરંતુ તેને અન્ય કઈ તત્વને દેખાડનાર ન થાય, કિંતુ તે પોતેજ તત્વના જાણ થકા કર્મને અંતકરનાર હોય છે. તે ૧૬ |
હવે તેમની ક્રિયા કેવી હોય તે કહે છે તે વીતરાગ સમ્યક જ્ઞાની તે સાવઘનુષ્ટાન રૂપ એવી જે ભૂત એટલે પ્રાણી તેની હિંસાની શંકાયૅ દુગછિત એટલે પ્રાણીની હિંસાને નિંદતા થકા પિતે હિંસા કરે નહીં, તથા અન્ય પાસે હિંસા કરાવે નહીં. ઉપલક્ષણ થકી જે હિંસા કરતો હોય તેને અનુદે નહી, તેમજ મૃષા પિતે બેલે નહીં, બીજા પાસે બોલાવે નહીં, તથા બેલતાને અનમેદન આપે નહીં, એ રીતે સર્વ પિચ મહાવ્રતોને સદાકાળ પાળે એમ સર્વ કાળ યત્નવત એટલે પાપ થકી નિવ, સંયમને વિષે નમ્ર હેય વિનયવત હોય એવા બૅિયવંત શુભટ તુલ્ય છતો સંયમ રૂપ ભૂમિને વિષે કમરૂપ સુભટોને છતવા સમર્થ એ કે એક શુદ્ધ સમ્યક માર્ગ જાણ ધવત