________________
અધ્યયન ૧ લું.-ઉદેશે જ છે.
( ૮ )
લેક વાર દેખાડે છે. તે એ જગતને વિષે, એકેક વાદીને મને, કહ્યું છે. તે કેવું છે કે, વિપરીત પ્રજ્ઞાતત્વ થકી ઉપરાંત બુદ્ધિ, તેહ થકી ઉપને તથા તે અને અવિવેકીનું જે ભાળ્યું તેને અનુસારે વળી તેવુંજ પ્રવર્તવું એ લેક વાર સાંભળી હૈયે ધારે છે. તે પ
હવે તે વિપરિત બુદ્ધિ રચિત લેકવાર દેખાડે છે. –તે લોક અનંત તથા નિત્ય છે, એટલે શું કહ્યું? કે જે આ ભવમાં પુરૂષ છે અથવા સ્ત્રી છે, તે આગમિક ભવે પણ તેવોજ પુરૂષ તથા સ્ત્રીને રૂપે છે. એટલે સ્ત્રી તે સ્ત્રી ને પુરૂષ તે પુરૂષ છે. તે માટે લોક નિત્ય છે. વળી એ લેક સાસ્વતો છે. તે વણસે નહિ તે અંતસહિત છે, એટલે સપ્તદ્વીપ તથા સપ્ત સમુદ્ર સહિત એલે લેક છે. એથી ન્યુન અધિક નથી; એ કારણે લોકને અંત છે. અને લોક નિત્ય છે. સ્ત્રી તે સ્ત્રી અને પુરૂષ તે પુરૂષ રૂપજ છે. તે માટે એ રીતે, અમારા જે વ્યાસાદિક ધીરપુરૂષ અનેક ગુણવંત તે દેખે છે. ૬
વળી તેહિજ કહે છે;–જેનું ક્ષેત્ર થકી તથા કાળ થકી પ્રમાણ નથી, તેટલું જ માત્ર જાણે પણ સર્વજ્ઞ નથી. એ લેકને વિષે કે એક દર્શનીને મને એમ કહ્યું છે, કે જે અમારા તીઈને સ્વામી આ પરિમાણ જાણે જગતમાં સર્વજ્ઞ કેઈ નથી, કીંતુ સર્વત્ર પ્રમાણ સહીત છે. સર્વજ્ઞ અપહ્વવાદી તે એમ કહે છે. એમ ધીર પુરૂષ દેખે છે. તે એમ કહે છે કે દેવતા સંબંધી સહસ્ત્ર વર્ષ બ્રહ્મા સુએ તે પ્રસ્તાવે, તે કાંઈ ન દેખે, વળી એટલેજ કાળ બ્રહ્યા જાગૃત થાય ત્યારે દેખે, એ કારણે, સપરિમાણ વસ્તુ જાણે તથા દેખે, એ પ્રમાણે કે એક
હવે ગ્રંથકાર તેને ઉત્તર કહે છે. જગતમાંહે જે કઈ