________________
( ૧૦૮ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર. —ભાગ ૧ લા.
રોદ્ર એવા અસાધુ કામ એટલે અન્ય નારકીઓને હણવાદ્વિક કાર્યે પાપના કરનાર અથવા પૂર્વ ભવના કરેલા એવા રૌદ્ર અસાધુ કર્મ તેને પ્રેરતા થકા એટલે પૂર્વક્ત દુષ્કૃતને સ્મરણ કરાવીને સરાભીધાત એટલે બાણાદિકે કરી જેમ હસ્તિને ચલાવિયે વાહીયૅ તેમ તે પરમાધામિકા મહાવતની પેરે તે નારીઓને વાડે અથવા ઊંટની પેરે વાહે એટલે ચલાવે, તેના ઉપર એક એ અથવા ત્રણ રૂપે આરૂઢ થઇને દુ:ખ આપે ક્રોધે કરીને કકાણએ એટલે તેના મરમ સ્થાનકને આક્રિકે કરી વિધે. ॥ ૧૫ ॥
અજ્ઞાની એવા નારીને બળાત્કારે કરી રક્ત અને પ તદ્રુપ રોદ્ર કર્દમેં કરી વિષમ તથા કાંટાવાળી એવી મહેાટી ભૂમિકાની વેલને વિષે અતિ ક્રમાવે તે જેમ જેમ આકા ચલાવે તેમ તેમ દુ:ખ પામે તથા મુર્છિત એવા નારકીઓને અનેક નર્કપાળા ત્રાયેં કરી બાંધીને તેના પૂર્વકૃત પાપ કર્મ પ્રકાશીને કાઢ એટલે નગરની મલિમાકુળ જેમ દશા દિશ સેકડાખંડ થઇ વિખરી જાય તેમ પરમધામિકા તે નારીના ખાખંડ કરી વિખેરી નાંખે. ॥ ૧૬ |
હવે વળી વિક્રવ્યો એવેલ માહા દુ:ખનું કારણ ઘણા લાંબે અવે પર્વત નરકમાંહે અાકાશ પર્યંત ઉચાવિકર્વે નિષ્પાદે ત્યાં તે પર્વત ઉપરથી અત્યંત પાપ કર્મના કરનાર એવા ઘણા નારકી પડતાં થકાં અંધકાર રૂપે દષ્ટીયે કાંઇ પણ દેખે નહીં, પુરંતુ હસ્ત સ્પર્શ માત્ર થાય અને ચડતાં થકા તા પ્રમાધાર્મિક તેને હણે પીડા આપે ત્યાં હજાર થકી ઘણા મુહુર્ત્ત અધિક એટલે ઉપલક્ષણથી ધણા કાળ સુધી એવું દુ:ખ પામે ॥૧૭ ॥ તે નારકી મહા પાપકર્મના કરનાર તે સંમાધિતા એટલે અત્યંત પીડયા થકા આ કરે અહારાત્ર પતિમાન થકા