Book Title: Suyagadanga Sutra Bhashantar Part 01
Author(s): Tribhovandas Rugnathdas Shah
Publisher: Tribhovandas Rugnathdas Shah

View full book text
Previous | Next

Page 146
________________ ( ૧૪ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતરભાગ ૧ લે. ' પિડિત જ્ઞ પરિણામે જાણીને પ્રત્યાખ્યાન પરિક્ષા પરિહરે, ૧૧ હાથ પગ વસ્ત્રાદિકને ધવું, તથા ગવું, વળી નખ માદિકનું સમારવું, પખાલ લે, વમન કરવું, આંખનું આંજવું, અન્ય કઈ શરીર સંસ્કારાદિક જેણે કરી સંયમને ઉપઘાત થાય, તેવા સર્વ કારણેને જાણીને પડિત પરિહરે, ૧૨ સુગંધી દ્રવ્ય તે ગંધ, માલ્ય તે ફુલ, અને શરીર સ્નાન તે સરીર પ્રક્ષાલન દેશ થકી તથા સર્વ થકી કરવું તથા દાંત પ્રક્ષાલન તે દાતણ પ્રમુખનું કરવું. તથા સચેત અચેતાદિકને પરિગ્રહ, સી કર્મ તે તિર્થચ, મનુષ્ય, દેવી પ્રમુખ ને હસ્ત કર્મ, કુચેષ્ટા દિકનું કરવું, એ સર્વને પડિત અશુભ જાણીને વજે, ને ૧૩ . સાધુને નિમિતે કરેલ આહાર, સાધુને અર્થ મૂલ આપીને લીધે આહાર, સાધુને અર્થ ઉધારે લીધેલે આહાર, વળી સાધુને અર્થે પ્રહસ્થ શામે આણ્યો. એ આહાર, આધામના કણ સહિત આહાર, કિંબહુના એ બધો અનેશણિય સદોષ આહાર જાણીને પંડિત પુરૂષ એને પરિહરે..૧૪ વ્રત પાનાદિક ઔષધ જેણે કરી પ્રાણી બળવંત મત્ત થાય અને થવા આન એટલે સુન્ય જેણે કરી આત્મા શૂન્ય થકે રહે, તથા આંખનું અંજનાદિક, તથા રસલ્યતા તથા જે કરવા થકી પરજીવને ઉપઘાત થાય તે કર્મ, તથા હાથપગ વસ્ત્રાદિકનું પખાલવું, તથા લોધ્રાદિક દ્રવ્યે કરી શરીરનું ઉબટણું કરવુિં, એ સર્વને કર્મ બંધનું કારણ જાણીને પંડિત પરિહરે.ઉપા અસંયતિની સાથે પર્યાલોચન એટલે આલોચન કરવું, તથા અસંયમાચરણ કરવું, કરાવવું તથા અસંયતિને અનુષ્ઠાનની પ્રશંસા કરવી, તથા પ્રસ્ન જે લેક વ્યવહાર તિષાદિક તેને નિર્ણય કર, તથા સાગારિક જે સાંત્તર, તેના ઈનો પિંડ લેવા, એ સર્વને પાપના કારણ જાણી પદ્વિત પર

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210