________________
અધ્યયન ૧૦ મું.
( ૧૪ )
૧
-
-
-
-
કારણ માટે પંડિત હેય તે, સમ્યક પ્રકારે આલેચીને શ્રુત ચારિત્રરૂપ ધર્મ જે શ્રી વીતરાગે ભાખે છે, તેને વિષે વિચરે. એ સાધુ સર્વ સંગ થકી વિપ્ર મુક્ત છતે વિચરે, મ
સાધુ આ સંસાર માંહે આજીવિકાને અર્થે લાભ, એટલે દ્વવ્યાદિક ઉપાર્જન કરવાના ઉપાય તે ન કરે, તથા ગૃહ પુત્ર કલત્રાદિકનો સમાગમ અણુ કરતે થકો સંયમને વિષે પ્રવર્તે, શુદ્ધ ચારિત્ર પાળે, તથા કેઈ કાર્ય ઉપના થકા વિમાસીને બોલે, પણ ભુંડું બેલે નહી, એટલે શબ્દાદિક પાંચ પ્રકારના વિષયને વિષે વૃદ્ધપણું ટાળીને આલેચીને બેલે, અતિ પ્રાણીની હિંસાકારક એવી ક્યા ન કરે, એટલે જે વચન થકી જીવ હણાય નહીં તેવા વચન બોલે. # ૧૦ |
આધા કમ પ્રમુખ આહારદિકને સર્વથા પ્રકારે સાધુ અભિલાસ કરે નહીં, તથા જે આધા કર્મ આહારની વાંછના કરે, એવા પાસસ્થાદિક તેને સસ્તવે નહી, એટલે તેની સાથે પરિચય કરે નહીં. તથા શરીર તેને કૃશ કરે, નિર્જરાને આલેચીને એમ વિચારે જે શરીરને કૃશ કરીયે તો નિર્જરા થાય, એમ ચિંતવી શરીર કૃશ કરતા કદાચિત સેક દુ:ખ ઉપજે, તે શરીરનું મમત્વ અણ કરતો તે શેક છાંડી ચારિત્ર પાળે, સંયમગુણે સાવધાન થાય, એ ૧૧ /
વળી સાધુ એકત્વપણાની જ પ્રાર્થના કરે, એટલે એકત્વ. પણું વાંછે. કારણ કે જીવ એકલે આવ્યા, તથા પરભવે દુર્ગતિને વિષે જાય, તેવારે પણ એકલા જ જાય. પણ કોઈ એને સહાથી થાય નહી, એકલો જ કર્મ બાંધે એકલો જ ભગવે, તે માટે એકત્વ ભાવના ભાવે, એમ એકત્વ ભાવનાયે પ્રકર્ષે કરી મોક્ષ એટલે સંગ રહિત પણે, થાય, એમ દેખીને મૃષા એટલે અલીક ભાષા બોલે નહીં, એમ એકત્વ ભાવનાને અભીપ્રાય તે