________________
( ૧૪૮)
સૂયગડાંગ સુવ ભાષાંતર– ભાગ ૧ લે.
એવી સમાધિ કહી છે. તે કારણે બુદ્ધ એટલે તત્વને જાણ એ સાધુ સમાધિને વિષે રક્ત હોય, તે સાધુ વીવેકી એવો છતો શું કરે તે કહે છે પ્રાણાતિપાત જે જીવની હિંસા તે થકી વિરમીને સંયમને વિષે જેને આત્મા સત્યમાર્ગને વિષે વ્યવસ્થિત છે. એવો થાય. ૬
સર્વ જગત એટલે જીવ અર્થાત્ છ નિકાયના જીવ તે સવને સમતા ભાવે કરી, પોતાના આત્મા સમાન દેખે, પ્રીતિભાવતે રાગ, અપ્રિતિ ભાવ તે દ્વેષ, એ બને કેઈ ઉપર ન કરે, એટલે કેઈ ઉપર સારું મા ચિતવે નહીં, તથા કોઇક ચારિત્ર આદરી પછી તેને પાળવા અસમર્થ એટલે દીન થાય, વળી વિષયાભિલાષી થકે પૃહસ્થપણ આદરે, કુડરીકની પરે સંસારમાંહે ખુચે, વળી કેઇ એક વ, પાત્રાદિકે કરી પ્રજા વાં છે, તથા લોકમાંહે પોતાની લાઘા કરાવવા માટે વ્યાકર્ણ
તિષાદિક કુશાસ્ત્ર પણ ભણે, એ પુરૂષ સમાધિ થકી ભ્રષ્ટ જાણવો | ૭ |
આધાકમ, ઉદ્દેશી, આહારને અત્યંત વાછતો થકે તે આહાર લેવાને અર્થે અત્યંત ભ્રમણ કરે, એ છતે સંસારરૂપ કાદવમાંહે ખૂજ રહે, સ્ત્રીને વિષે આશક્ત જુદા જુદા તે રમણીના હાવ ભાવ વિલાસને વિષે યુદ્ધ છતો, દ્રવ્ય વિના બ્રાની પ્રાપ્તિ ન થાય, એમ વિચારી તે બાળ એટલે અજ્ઞાની પુરૂષ પરિગ્રહ જે ધન ધાન્યાદિક તેને સંચય કરતો થક, વળી ધણા પાપ કર્મને ઉપાર્જ અર્થાત્ પાપનો સંચય કરે. | ૮ |
જે કઈ પરેપતાપ રૂપ કર્મ કરી વૈરનું અનુબંધ કરે, તેને વેરાનું યુદ્ધ કહિયે. અથવા આભને વિષે આસક્ત છતો કર્મને સચય કરે, એ પુરૂષ અહીં થકી ચવીને તે પરમાર્થ થકી દુર્ગ એટલે વિષમ દુષ્કર એવું નરકાદિક સ્થાનકને પામે, તે